SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. १ ५५३ छाया-सम्यग्दृष्टिर्जीवो, गच्छति नियमाद् विमानवासिषु । यदि न विगतसम्यक्त्वः, अथवा न बद्धायुष्कः पूर्वम् ॥ १॥ अन्यच्च- 'जं सक्कइ तं कीरइ, जं च न सकइ तयम्मि सहहणा। सद्दहमाणो जीवो, बच्चइ अयरामरं ठाणं" ॥ १॥ इति । छाया—यत् शक्नोति (क ) तत् क्रियते, यच्च न शक्नोति तस्मिन् श्रद्धा । श्रद्दधानो जीवो, व्रजति अजरामरं स्थानम् ॥ १॥ इति । नन्वेवं सम्यक्त्वेनैव मोक्षप्राप्तिश्चेत्तर्हि किं पुनस्तीव्रतरकष्टसाध्यैरहिंसादिवत सम्यग्दृष्टि जीव मर कर नियमसे वैमानिक देवों में उत्पन्न होता है यदि उसका सम्यक्त्व विगत (नष्ट) नहीं हुआ है, और सम्यक्त्वप्राप्तिके पहले अन्य गतियों की आयु नहीं बांधी है तो॥१॥ इसलिये प्रत्येक संज्ञी पंचेन्द्रिय पर्याप्त प्राणी का कर्तव्य है कि वह ऐसे सुन्दर सम्यक्त्व को प्राप्त करनेका प्रयत्न करता रहे । कहा भी है “जं सकइ तं कीरइ, जं च न सका तयम्मि सदहणा। सद्दहमाणो जीवो, वच्चइ अयरामरं ठाणं" ॥१॥ इति । जो शुभ कर्तव्य प्राणी से हो सकता हो वह आत्मवीये-बल पराक्रमको नहीं गोपते हुए अवश्य करना चाहिये । यदि न बन सके तो भी उसमें श्रद्धा रखनी ही चाहिये, क्यों कि शुद्ध श्रद्धाके प्रभावसे ही जीव अजर-अमर पदका अधिकारी बनता है ॥ १॥ शङ्का-यदि ऐसी ही बात है तो फिर तीव्रतर कष्टोंके द्वारा साध्य સમ્યગ્દષ્ટિ જીવ મરીને નિયમથી વિમાનિક દેવેમાં ઉત્પન્ન થાય છે. જે એને સમ્યક્ત્વ વિગત નથી થયો અને તેને સમ્યકત્વ પ્રાપ્તિના પહેલાં અન્ય ગતિની આયુ નહિ બાંધી હોય તે ૧ તેથી પ્રત્યેક સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત પ્રાણીનું કર્તવ્ય છે કે તે આવા સુંદર સમ્યક્ત્વને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા રહે. કહ્યું છે-- "जं सक्का तं कीरइ, जं च न सका तयम्मि सहहणा। सदहमाणो जीवो, वच्चइ अयरामरं ठाणं" ॥१॥ इति । જે શુભ કર્તવ્ય પ્રાણથી બની શકતું હોય તે આત્મવીર્ય-એલ પરાક્રમને છુપાવ્યા વિના અવશ્ય કરવું જોઈએ. જે ન બની શકે તે પણ તેમાં શ્રદ્ધા રાખવી જ જોઈએ, કારણ કે શુદ્ધ શ્રદ્ધાના પ્રભાવથી જ જીવ અજર-અમર પદને અધિ. કારી બને છે૧ શંકા--જે આવી વાત છે તે પછી તીવ્રતર કર્ણોદ્વારા સાધ્ય અહિંસાદિ . શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy