SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे ननु यदुक्तं सम्यक्त्वे सति कदाचिद् व्रताङ्गीकरणं नापि भवतीति, तत् कथं संभवति ? उच्यते यदा सम्यक्त्वलाभानन्तरं नवपल्योपमाधिकस्थितिको देवेषूत्पद्यते तदा तस्याशवस्थायां यावतीं स्थिति क्षपयति तावतीमन्यां बध्नाति, ततो देशोनसागरोपमकोटीकोटीरूपाया अधिकृतकर्मस्थितेः पल्योपमपृथक्त्वस्यापगमो न भवतीति-अतो देवभवे देशविरतिलाभो न संभवति, तस्मात् सम्यक्त्वे सत्यपि व्रतानङ्गीकरणं सिद्धम् । __ और भी-यह सम्यक्त्व बारह प्रकारके श्रावक धर्मका द्वार है १, मूल है २, प्रतिष्ठान (आलम्बन) है ३, आधार है ४, भाजन-पात्र है ५, और निधिरूप है ६॥३॥ फिर भी-जिस प्रकार ऊपर क्षेत्रमें बोये हुए बीज नहीं ऊगते हैं उसी प्रकार मिथ्यात्ववासित जीवमें व्रतोंका उदय नहीं होता ॥४॥ शङ्का–सम्यक्त्व के होने पर कदाचिन् ब्रतका लाभ नहीं भी होता है, यह बात कैसे संभव होती है । समाधान-सम्यक्त्वके होने पर भीव्रतकालाभ नहीं होता, यह बात एक तो ऊपर कथित प्रकारसे प्रकट की गई है, और दूसरा प्रकार यह भी हैजिस जीवको सम्यक्त्वका लाभ हुआ है वह अपनी आयुके अन्तमें नौ पल्यसे अधिक स्थितिका बंध कर देवपर्याय में उत्पन्न हुआ उस समय वह उस पर्याय में से जितनी भी स्थितिका क्षय करता है उतनी और दूसरी स्थितिका बंध भी करता रहता है । सम्यक्त्वके उत्पादनके ફરી–આ સમ્યકત્વ બાર પ્રકારના શ્રાવક ધર્મનું દ્વાર છે ૧, મૂલ છે , પ્રતિ४ान ( मन) छे 3, माधार छ ४, मान-पत्र छ ५ मने निवि छ ६. (3) વળી–જે પ્રકારે ઉષર ક્ષેત્રમાં વાવેલા બીજ ઉગતા નથી તે પ્રકારે મિથ્યાस्वासित मां व्रतन। य थत नथी. (४) શંકા-સમ્યક્ત્વના થવાથી વ્રતને લાભ કઈ વખત નહી પણ થાય, આ વાત કેમ સંભવે છે? સમાધાન-સમ્યક્ત્વના થવાથી પણ વ્રતને લાભ નથી થતે, એ વાત એક તે ઉપર કથિત પ્રકારથી પ્રગટ કરી છે, અને બીજો પ્રકાર એ પણ છે-જે જીવને સમ્યક્ત્વને લાભ થયો છે તે પોતાની આયના અંતમાં નવ પલ્યથી અધિક સ્થિતિનો બંધ કરીને દેવપર્યાયમાં ઉત્પન્ન થયે, તે વખતે તે પર્યાયમાં જેટલી સ્થિતિનો ક્ષય કરે છે તેટલી બીજી સ્થિતિને તે બંધ પણ કરે છે. એ પ્રકારે સભ્યત્વના ઉત્પાદનના સમયની શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy