SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे भावो वर्णितः । “यो गुणः स मूलस्थानं, यन्मूलस्थानं तद् गुणः" इत्यनेन किमायातमित्याह-"इति स गुणार्थी" इति । इतिहेतो, यतो हि संसारस्थाः सर्वेऽपि प्राणिनो गुणार्थिनः सन्ति, अनादिकालत आत्मनो मोहावेशेनावेष्टितत्वात् , अतः स गुणार्थी कषायादिमूलस्थाने वर्तते । गुणस्य शब्दादिगुणस्य अर्थः प्रयोजनं यस्य स गुणार्थी । यद्वा-गुणे शब्दादौ अर्थोऽनुरागो यस्य स गुणार्थी । सर्वो हि प्राणिगणः प्रायशः कामगुणार्थी भवति । शब्दादिगुणगणस्यालाभे तं मुहुरिच्छति, सम्प्राप्तस्य नाशे च शोकाविष्टो भवति । महता अपरिमितेन परितापेन-मानसिककायिकवाचिकेन दुःखेन प्रमत्तः, प्रमादोऽत्र रागद्वेषरूपस्तद्वान् प्राणी विषयेषु रागाधिक्येन प्रवर्तते, इष्टविषयाप्राप्तावनिष्टोपगमे हेत्वर्थ में है-उसका अभिप्राय यह है-संसार के समस्त प्राणी गुणार्थी हैं, क्योंकि ये अनादिकाल से ही मोह के आवेश से युक्त हैं, इसलिये गुणार्थी आत्मा-कषायादि मूलस्थान में स्थित ही है, शब्दादिक पांचइन्द्रियों का विषय जिसका प्रयोजन है वह, अथवा शब्दादिक विषयों में जिसे अनुराग है वह गुणार्थी है। प्रायः सांसारिक समस्त प्राणी शब्दादिक विषयों का प्रार्थी होता है उनके नहीं मिलने पर उन्हें प्राप्त करनेकी वह वार २ चेष्टा करता रहता है। मिलने पर वे नष्ट न हो जावें-इस प्रकार का वह प्रयत्न भी करता रहता है। यदि प्राप्त हुए वे नष्ट हो जाते हैं तो उनके अभाव में अत्यंत शोकाकुल वह मानसिक वाचिक और कायिक कष्टों को झेलता है । सत्य है, प्रमत्त-रागद्वेषाविष्ट आत्मा विषयों में रागकी अधिकता से ही तो प्रवृत्ति करता है। तथा इष्ट वस्तुके नहीं प्राप्त होने पर अथवा प्रतिकूल वस्तु के मिलने पर उस विषयसे द्वेष करता भाव ४८ ? छ. “इति" १५०४ हेत्वर्थमा छ. तेनो गलिप्राय ये छ-ससारना સમસ્ત પ્રાણી ગુણાથી છે, કારણ કે તે અનાદિકાળથી મહના આવેશથી યુક્ત છે માટે ગુણાથી આત્મા કષાયાદિ મૂળસ્થાનમાં સ્થિત જ છે, શબ્દાદિક પાંચ ઈન્દ્રિએને વિષય જેનું પ્રજન છે તે, અથવા શબ્દાદિક વિષયમાં જેને અનુરાગ છે તે ગુણાથી છે. સાંસારિક સમસ્ત પ્રાણ શબ્દાદિક વિષયના પ્રાથી થાય છે, તેના અભાવમાં તેની પ્રાપ્તિ માટે વારંવાર ચેષ્ટા કરતાં જ રહે છે. મળવાથી ફરી તેને નાશ ન થાય તેને પ્રયત્ન કરતા રહે છે. કદાચ પ્રાપ્ત થયેલાઓને નાશ થાય તે તેના અભાવમાં તે અત્યંત શેકાકુળ બને છે, અને માનસિક વાચિક અને કાયિક કષ્ટને ભગવે છે. સત્ય છે, પ્રમત્ત રાગદ્વેષાવિષ્ટ આત્મા વિષયમાં રાગની અધિકતાથી જ પ્રવૃત્તિ કરે છે, તથા ઈટ વસ્તુ પ્રાપ્ત નહિ થવાથી અથવા પ્રતિકૂળ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy