SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ - अध्य० २. उ. १ यद्वा गुण्यते-विशिष्यते निश्चयनयेन शुद्धस्वरूपोऽप्यात्मा नरामरतियंगादिभेदेन भिद्यते येनेति गुणः-शब्दादिरूपः कामगुणः । स एव मूलस्थानम् । मूलस्थानपदस्य व्युत्पत्तिभेदेन बहवोऽर्था भवन्ति । यथा-मूलं मोहनीयं त्याग नहीं कर सकता-" न यारंभो विणा वहा-न चारम्भो विना वधात्" इस वाक्य के अनुसार विना हिंसा के आरंभ नहीं होता-जहाँ हिंसा है वहा सर्व प्रकारसे संयम का आराधन नहीं है। अतः निर्दोष संयम को पालने के लिये छहकाय के जीवों के आरंभ करनेका त्याग अवश्य२ करना पड़ता है। गुण शब्दका अर्थ-शब्दादिक विषय हैं, क्योंकि इन्हींके सेवन से यह आत्मा चतुर्गतिरूप संसार में भटकता फिरता है। आना-जाना यही तो एक बड़ा भारी गमनागमन का चक्कर इस जीव के पीछे पड़ा हुआ है। कभी नरकमें जाकर रोता है तो कभी मानवपर्याय की प्राप्ति से विषयभोगोंमें अपने जन्म को निष्फल कर देता है, कभी वर्गमें जाकर वहा की दिव्य ऋद्धि आदि पाकर इठलाता गर्विष्ठ होता है, तो कभी पशुपर्याय में जाकर बिलखता है। यही बात-“यो गुणः” इन शब्दोंसे सूत्रकारने प्रकट की है। मूलस्थान शब्दका अर्थ प्रकट करने के लिये टीकाकार कहते हैं कि मूलस्थान शब्द के व्युत्पत्ति के भेद से अनेक अर्थ होते हैं, जैसे-" मूलं " न यारंभो विणा वहा" न चारम्भो विना वधात्" આ વાક્ય અનુસાર હિંસા વિના આરંભ થતું નથી. જ્યાં હિંસા છે ત્યાં સર્વ પ્રકારથી સંયમનું આરાધન નથી, માટે નિર્દોષ સંયમ પાળવામાં છકાય જેને આરંભ કરવાને ત્યાગ અવશ્ય ૨ કરે પડે છે. ગુણ શબ્દને અર્થ–શબ્દાદિક વિષય છે, કારણ કે તેના સેવનથી આ આત્મા ચતુર્ગતિરૂપ સંસારમાં ભટકતા ફરે છે. જાવું–આવવું એ તે એક ભારી ગમનાગમનનું ચક્કર આ જીવના પાછળ પડ્યું છે. કેઈ વખત નરકમાં જઈ રેવે છે તે ક્યારેક માનવપર્યાયની પ્રાપ્તિથી વિષયમાં પોતાના જન્મને નિષ્ફળ કરે છે. ક્યારેક સ્વર્ગમાં જઈ ત્યાંની દિવ્યઋદ્ધિ આદિ જોઈને ગર્વિષ્ઠ થાય છે. ક્યારેક પશુપર્યાયમાં જઈ રહે છે. ___पात-"यो गुणः ” २शहोथी सूत्रारे ५४८ ४१ छे. भूजस्थान શબ્દનો અર્થ પ્રકટ કરવાને ટીકાકાર કહે છે કે-મૂળસ્થાન શબ્દની વ્યુત્પત્તિના मेथी अने? २मर्थ थायछम-" मूलं संसारस्तस्य स्थानमाश्रयः कारणम्" શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy