SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय-अध्य ३ उ. ४ इह कषायाधिकारो वर्तते, तद्वमनं द्विविधम्-उपशमनवमनं, क्षपणवमनं च । तत्रोपशमनवमनं नामनमिति पर्यायस्तदभिप्रायेणाह-'जे एग नामे' इत्यादि। यद्वा-कषायाभावात् प्रमादाभावः, तदभावाच्च सकलमोहनीयाऽभावः, तस्मात् सकलकर्मक्षयः, तदेवमेकाभावे सति बहूनामभावः, बहूनामभावे सति एकाभावः, इत्येवं गतप्रत्यागतरूपेण कार्यकारणभावं दर्शयितुमाह-'जे एगं' इत्यादि। करनेके लिये जो संयमकी आराधनामें जागरूक हैं ऐसे अप्रमादी प्राणीको कहीं भी भय नहीं होता है । वे न इस लोकमें दुःखी होते हैं और न परलोकमें। अधिक क्या कहा जाय? वे इस संसारके भयसे ही निर्मुक्त हो जाते हैं। इहलोकसम्बन्धी और परलोकसम्बन्धी दुःखका कारण यह संसार ही उन्हें फिरसे प्राप्त नहीं होता, अर्थात् वे सदा के लिये मुक्त हो जाते हैं ॥ सू० ३॥ __ यहां पर कषायका अधिकार है । कषायका वमन दो प्रकारका है(१) उपशमनवमन, (२) क्षपणवमन । कषायोंका उपशम होना यह उपशमनवमन है, तथा कषायोंकाक्षय होना यह क्षपणवमन है। उपशमनवमनका पर्यायान्तर शब्द नामन है। इस अभिप्रायसे कहते हैं'जे एगं' इत्यादि। अथवा–कषायोंके अभावसे प्रमादका अभाव, प्रमादके अभावसे समस्त मोहनीयका अभाव, उससे सकल कौका क्षय होता है । इस प्रकार एकका अभाव होने पर बहुतोंका अभाव, बहुतोंका अभाव होने આત્મકલ્યાણ કરવા માટે જે સંયમની આરાધનામાં જાગરૂક છે એવા અપ્રમાદી પ્રાણીઓને કાંઈ પણ ભય હોતું નથી. તેઓ નથી આ લેકમાં દુઃખી થતાં. નથી પરલોકમાં દુઃખી થતાં. અધિક શું કહેવું? તેઓ આ સંસારના ભયથી જ નિમુક્ત થઈ જાય છે. આ-લોકસંબંધી અને પરલોકસંબંધી દુઃખનું કારણ આ સંસાર જ તેને ફરીથી પ્રાપ્ત થતી નથી, અર્થાત્ તે સદાને માટે મુક્ત થઈ જાય છે સૂટ ૩ છે ॥ आणे ४पायन। अधि२ छ. पायार्नु मन में प्रारे छ. (१) ७५. શમવમન (૨) ક્ષપણ મન. કષાયોનું ઉપશમ થવું તે ઉપશમવમન છે. તથા કષાયનું ક્ષય થવું તે ક્ષપણુવમન છે. ઉપશમવમનને પર્યાયાન્તર શબ્દ નામન छ. मा मनिप्रायथी ४ छ-'जे एग' त्याहि. અથવા-કષાના અભાવથી પ્રમાદને અભાવ, પ્રમાદના અભાવથી સમસ્ત મોહનીયને અભાવ, તેનાથી સકળ કર્મોને ક્ષય થાય છે. આ પ્રકારે એકને અભાવ થવાથી બહુને અભાવ, બહુને અભાવ થવાથી એકને અભાવ થાય છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy