________________
४७६
आचाराङ्गसूत्रे
ति । स च द्रव्यतः सर्वैरात्मप्रदेशैः कर्म गृह्णाति, क्षेत्रतः = षट्सु दिक्षु, कालतोऽनुसमयं, भावतोऽष्टादशभिः स्थानैः, पञ्चविधेन वा प्रमादेन, एवं कर्म सर्वतः प्रमादिनं बनातीत्यर्थः । यद्वा-' सर्वतः' इत्यस्य ' सर्वत्र ' इत्यर्थः । यथा चौरस्य करच्छेदन-शूलादिभेदन- कशादिताडन- कठिनतरराजकीययन्त्रणादिभयमस्मिन् लोके, परलोकेऽपि नरकनिगोदादियातनाभयं भवति, तथा प्रमत्तस्य सर्वत्र भयमित्यर्थः । प्रमादरहितस्य तु नास्ति भयमित्याह - ' सर्वतोऽप्रमत्तस्य' इत्यादि । अप्रमत्तस्य = प्रमादरहितस्य आत्मकल्याणाय संयमाराधने जाग्रत इत्यर्थः, "सर्वतः = ऐहिकामुष्मिक दुःखकारणात् संसाराद् भयं नास्ति । प्रमादरहितस्य संसारो न भवतीत्यर्थः ॥ सु० ३ ॥
"
के कर्मोका बन्धक होता है । वह द्रव्यकी अपेक्षा समस्त आत्मप्रदेशोंसे कमेंका ग्रहण करनेवाला होता है । क्षेत्रकी अपेक्षा षट्-छह - दिशाओं में, कालकी अपेक्षा प्रत्येक समयमें, भावकी अपेक्षा अठारह (१८) पाप स्थानोंसे, अथवा पांच प्रकारके प्रमादसे कर्मों का बन्धक होता है । इस प्रकार उसके सब तरफ से कर्मोंका बन्ध होता रहता है। अथवा 'सर्वतः' 'सर्व प्रकार से इसके स्थानमें 'सर्वत्र ' ऐसा अर्थ करने पर - प्रमादी के लिये ' सर्वत्र' - सब जगह-भय होता है, ऐसा अर्थबोध होता है । यहां भय" शब्द का अर्थ 'डर' है जिस प्रकार चोरके लिये इस लोकमें हाथोंके कटने शूलादि से भिदने, कशा-चाबुक आदिसे ताडने आदि रूपसे कठिनतर राजकीय यन्त्रणाओं-कष्टों के भोगने का भय होता है, तथा परलोकमें भी नरक - निगोदादिक के अनेक कष्टोंके सहनेका भय होता है, इसीतरहसे प्रमादी प्राणीको सर्वत्र भय ही भय है । आत्मकल्याण
66
નિશ્ચયથી જ્ઞાનાવરણીયાદિક આઠ પ્રકારના કર્મોના અંધક થાય છે, તે દ્રવ્યની અપેક્ષા સમસ્ત આત્મપ્રદેશથી કર્મોના ગ્રહણ કરવાવાળા મને છે. ક્ષેત્રની અપેક્ષા ષટ્–છ દિશાઓમાં, કાળની અપેક્ષા પ્રત્યેક સમયમાં, ભાવની અપેક્ષા અઢાર પાપસ્થાનેાથી અથવા પાંચ પ્રકારના પ્રમાદથી કર્મોના અંધક થાય છે, આ પ્રકારે તેને સઘળી બાજુથી કર્મોના બંધ થતા રહે છે. અથવા ‘સર્વાંતઃક્કસ પ્રકારથી’તેના સ્થાનમાં ‘ સત્ર ’ એવો અર્થ કરવાથી પ્રમાદી માટે ‘સત્ર ’ દરેક જગ્યાએથી ભય થાય છે, એવો અર્થ ખાધ થાય છે. આ ઠેકાણે ભય શબ્દના અર્થ ‘ડર ’છે. જે પ્રકારે ચાર માટે આ લાકમાં ખડ્ગાદિથી હાથાનુ કાપવું, શૂલાદિથી ભેદાવું, કશા–ચાબુક આદિથી માર ખાવા આહિરૂપ કઠિનતર રાજકીય યત્રણાઓ-ક્ટો-ને ભાગવવાના ભય હાય છે, તથા પરલોકમાં પણ નરકનિગેાદ્યાક્રિક અનેક કષ્ટોને સહનકરવાના ભય હાય છે. તેવી રીતે પ્રમાદી પ્રાણીને સત્ર ભય જ ભય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨