SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे त्यर्थः, सदा-सर्वस्मिन् काले, वीरः कर्मविदारणोत्साहवान् , यात्रामात्रया यात्रासंयमयात्रा तदर्थं या मात्रा-जिनप्रवचनोक्तमाहारादिप्रमाणं तया, शरीरं यापयेत्-निर्वहेत्-गमयेदित्यर्थः।। ____ प्रमाणाधिकेनाहारेण राजपिण्डादिना वा इन्द्रियनिग्रहो न भवति, तस्माद् धर्मोपार्जनसहायभूतस्य शरीरस्य धारणार्थ प्रमाणोपेतमाहारमङ्गीकुर्यात् । एवं कृते सति प्रमादो न भवतीति भावः । उक्तञ्च" आहारार्थ कर्म कुर्यादनिन्छ, स्यादाहारः प्राणसंधारणार्थम् । प्राणाधार्यास्तत्वजिज्ञासनार्थ, तत्त्वं ज्ञेयं येन दुःखाद् विमुच्येत् " ॥१॥इति॥मू०४॥ इन्द्रियोंको भी उत्तेजना मिलती है, इससे चतुर्थ व्रतकी रक्षामें भी बाधा उपस्थित होती है । इसी बातका विचारकर सूत्रकार कहते हैं-'जायामायाए ' यात्रामात्रया, इति, अर्थात्-संयमयात्राके निर्वाहयोग्य आहारादिकका उचित प्रमाणमें लेना बतलाते हैं। मुनि की सदा यही भावना रहनी चाहिये कि-मैं जैसे भी बने वैसे निर्दोष चारित्रकी आराधना करता हुआ कोको नष्ट करूँ । इस तरहके उत्साहसे संपन्न वह मुनि अपनी संयमरूपी यात्राकी निर्विघ्न परिसमाप्तिके लिये जिनप्रवचनमें प्रतिपादित प्रमाणके अनुरूप आहारादि ग्रहण करे । इससे ही अपने शरीरका निर्वाह करे । प्रमाणसे अधिक आहारके लेनेसे अथवा अकल्पनीय राजपिण्डादिकसे इन्द्रियोंका निग्रह नहीं होता है। इसलिये धर्मके उपार्जनमें सहायक शरीरकी रक्षाके लिये शास्त्र में प्रतिपादित मात्रानुसार आहार लेना चाहिये। कहा भी है--- ઉત્તેજના મળે છે. તેથી ચતુર્થ વ્રતની રક્ષામાં પણ બાધા ઉપસ્થિત થાય છે. २॥ पातनी विया२ ४३ सूत्र॥२ ४३ छ-" जायामायाए" यात्रामात्रया, अति. અર્થા–સંયમયાત્રાના નિર્વાહગ્ય આહારાદિકનુ ઉચિત પ્રમાણમાં લેવું બતાવેલ છે. સદા મુનિની એ ભાવના રહેવી જોઈએ કે હું જ્યાં સુધી બને ત્યાં સુધી નિર્દોષ ચારિત્રની આરાધના કરીને કર્મોને નાશ કરું, આવા પ્રકારના ઉત્સાહથી સંપન્ન તે મુનિ પિતાની સંયમરૂપી યાત્રાની નિર્વિન પરિસમાપ્તિ માટે જીનપ્રવચનમાં પ્રતિપાદિત પ્રમાણને અનુરૂપ આહારાદિ ગ્રહણ કરે, તેનાથી જ પોતાના શરીરને નિર્વાહ કરે. પ્રમાણથી અધિક આહાર લેવાથી અને અકલ્પનીય રાજપિંડાદિકથી ઈન્દ્રિયોને નિગ્રહ બનતું નથી માટે ધર્મના ઉપાર્જનમાં સહાયક શરીરની રક્ષા માટે શાસ્ત્રમાં પ્રતિપાદિત માત્રાનુસાર આહાર લેવું જોઈએ. કહ્યું પણ છે– શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy