________________
आचारागसूत्रे यद्येवं ततः किं कर्तव्यमित्याह-' तस्मात् ' इत्यादि । लोभाविष्टाः प्राणिहिंसनादौ प्रवृत्या नरकं प्राप्नुवन्ति, तस्माद् वीरः कर्मविदारणोत्साहयुक्तो वधात्= प्राणिनां हिंसनाद् विरतः सर्वथा निवृत्तः स्यात् । किंच-लघुभूतगामी लघुर्भूत आत्मा येन स लघुभूतो मोक्षः, तं गन्तुं शीलमस्येति लघुभूतगामी, यद्वा- लघुभूतकामी' इतिच्छाया, तत्र आत्मानं लघुभूतं कामयते इति लघुभूतकामी-मोक्षाभिलाषी, मोक्षमार्गारूढः शोकं, 'स्रोत' इतिच्छायापक्षे स्रोतो-भावस्रोतोवा कर्मकारणं, छिन्द्यात्-व्यपनयेत् ॥ मू० १२॥ सर्वरीतिसे दूर ही रहना चाहिये । हिंसादिक पापकर्मोंसे सदा तीन करण तीन योगसे अर्थात् मन, वचन और काय, एवं कृत कारित और अनुमोदना से जो दूर रहता है वह कर्मबन्धके भारसे भारी नहीं होता है। ऐसे व्यक्तिकी आत्मामें स्वाभाविक रीतिसे लाघव गुणका आविर्भाव होता है और उससे ऊर्ध्वगतिकी प्राप्ति होती है। 'लघुभूत' शब्दका अर्थ मोक्ष है, क्यों कि मुक्तिका लाभ उसी आत्माको होता है कि जिस से कर्मका भार उतर जाता है। कर्मका भार उतर जानेसे आत्मा स्वाभाविक रीतिसे लघु-हल्का हो जाता है । जो चीज वजनमें हल्की होती है वह स्वभावसे ही ऊपरकी ओर उठती है । आत्मा भी जब कर्मबन्धनसे रहित हो जाती है तब इसका भी स्वभाव स्वतः ऊर्ध्वगमन करने का हो जाता है । सकल कर्मोंका क्षय होना ही आत्माकी मुक्ति है । इस मुक्तिको प्राप्त करनेका जिसका स्वभाव है वह लघुभूतगामी है । अथवा 'लघुभूयगामी' इस पदकी छाया 'लघुभूतकामी' ऐसी भी होती है। હિંસાદિક પાપકર્મોથી સદા ત્રણ કરણ ત્રણ યુગથી અર્થાત્ મન વચન કાયા અને કૃત કારિત અને અમેદનાથી જે દૂર રહે છે તે કર્મબંધના ભારથી ભારી થતા નથી. એવી વ્યક્તિના આત્મામાં સ્વાભાવિક રીતથી લાઘવ ગુણને આવિ. ર્ભાવ થાય છે અને તેનાથી ઉર્ધ્વગતિની પ્રાપ્તિ થાય છે. “લઘુભૂત” શબ્દનો અર્થ મોક્ષ છે. કારણ કે મુક્તિને લાભ તે આત્માને થાય છે કે જેથી કર્મને ભાર ઉતરી જાય છે. કર્મને ભાર ઉતરી જવાથી આત્મા સ્વાભાવીક રીતિથી લઘુહલકે બને છે. જે ચીજ વજનમાં હલકી થાય છે તે સ્વભાવથી જ ઉપરની તરફ ઉઠે છે. આત્મા પણ જ્યારે કર્મબંધનથી રહિત થઈ જાય છે ત્યારે તેને પણ સ્વભાવ સ્વતઃ ઊર્ધ્વગમન કરવાને થઈ જાય છે. સકલ કર્મોને ક્ષય થવો તે જ આત્માની મુક્તિ છે. તેવી મુક્તિને પ્રાપ્ત કરવાને જેને સ્વભાવ છે તે संधुभूतभा छ भने 'सधुसूयाभी' 20 पहनी छाया 'लघुभूतकामी' सेभ ५५
શ્રી આચારાંગ સૂત્ર : ૨