SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय-अध्य० ३. उ. १ ३९३ टीका—आत्मकल्याणार्थी मनुष्यः आतुरप्राणान्-भावस्वापजनितजरामरण. पारवश्योपनीतदुःखसागरान्तःपातिप्राणिनः, दृष्ट्वा, अप्रमत्तः भावजागरूकः सन् परिव्रजेत् संयमाराधनतत्परो भवेत् । मतिमन्-हे मेधाविन् शिष्य ! त्वमपि एतत्-सुप्तदूषणं जरामृत्युपारतन्त्र्यम् , मत्वा ज्ञात्वा पश्य-चक्षुरुन्मीलय-संयमधर्म जागृहीत्यर्थः ॥ मू० ६॥ ___ यदि जरा और मृत्युकी परवशतासे जीवोंके दुःखोंका अन्त नहीं होता है तो फिर उनकी परवशताको दूर करनेके लिये मुमुक्षु प्राणियोंको क्या उपाय करना चाहिये ? इस प्रकारकी जिज्ञासाका समाधान करनेके लिये कहते हैं-'पासिय आउरपाणे' इत्यादि। “आत्मकल्याणका अभिलाषी मनुष्य भावनिद्रासे उत्पन्न, जरा और मरणकी परवशतासे प्राप्त दुःखरूपी सागरमें पडे हुए प्राणियोंको देख कर भावनिद्राका परित्याग करके संयमकी आराधना करने में सदा तत्पर रहे" प्रभुके इस सर्वोत्तम उपदेशसे हे मेधावी शिष्य ! तुम भी भावनिद्राजन्य जरा और मरणकी परवशतारूप दूषणको जानकर सदा संयमरूप धर्ममें जागरूक रहो। भावार्थ-प्रभुका उपदेश है कि-आत्मकल्याणकी कामना करनेवाला मनुष्य भावनिद्राका परित्याग करे, क्योंकि निद्राके सद्भावमें जरा और मरणजन्य अनेक दुःखोंका कभी भी अन्त नहीं आ सकता है। इन दुःखोंसे छुटकारा करनेवाला यदि कोई है तो वह भावनिद्राका अभाव કદાચ જરા અને મૃત્યુની પરવશતાથી જીવનદુઃખને અંત થતું નથી તે પછી તેની પરવશતાને દૂર કરવા માટે મુમુક્ષુ પ્રાણિઓએ શો ઉપાય કરવો જોઈએ? આવા मारनी शासानुं समाधान ४२१॥ भोट छ-'पासिय आउरपाणे'त्यादि. આત્મકલ્યાણના અભિલાષી મુનિ ભાવનિદ્રાથી ઉત્પન્ન જરા અને મરણની પરવશતાથી પ્રાપ્ત દુઃખરૂપી સાગરમાં પડેલાં પ્રાણીઓને દેખીને ભાવનિદ્રાને પરિત્યાગ કરીને સંયમની આરાધના કરવામાં સદા તત્પર રહે” પ્રભુના આ સર્વેત્તમ ઉપદેશથી હે મેધાવી શિષ્ય ! તમે પણ ભાવનિદ્રાજન્ય જરા અને મરણની પરવશતારૂપ દૂષણને જાણીને સદા સંચમરૂપ ધર્મમાં જાગરૂક રહે. ભાવાર્થ–પ્રભુને ઉપદેશ છે કે–આત્મકલ્યાણની કામના કરવાવાળા મુનિ ભાવનિદ્રાને પરિત્યાગ કરે, કારણ કે આ નિદ્રાના સદ્ભાવમાં જરા અને મરણ જન્ય અનેક દુઃખોને કદિ પણ અંત આવી શકતું નથી. આ દુઃખોથી છુટકારે કરાવનાર જે કઈ હોય તે તે ભાવનિદ્રાને અભાવ છે. સંસારી પ્રાણી જે શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy