SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय-अध्य० ३. उ. १ ३८९ आवर्तस्रोतसोः सङ्गमभिजानन् के गुणं प्राप्नोतीत्याह-' सीउसिणच्चाई' इत्यादि। मूलम्-सीउसिणच्चाई से निग्गन्थे अरइरइसहे फरुसयं नो वेएइ, जागर वेरोवरए वीरे, एवं दुक्खा पमक्खसि ॥ सू०४॥ छाया-शीतोष्णत्यागी स निर्ग्रन्थः अरतिरतिसहः परुषतां नो वेत्ति, जागरो वैरोपरतः, वीर एवं दुःखात् प्रमोक्ष्यसे ।।३॥ टीका–स निर्ग्रन्थः बाह्याभ्यन्तरग्रन्थरहितो निष्परिग्रह इति यावत् , शीतोष्णत्यागी अनुकूलपतिकूलपरिषहं सहमानः, अनुकूलेऽनभिलाषी, प्रतिकूले चानुद्वेगीत्यर्थः । अरतिरतिसहः अरति संयमे, रतिमसंयमे सहमानः-संयमाराधने परीषहोपसर्गतः कदाचिदरतिरुत्पद्यते, कदाचिच्चासंयमे रतिरुत्पद्यते, तामरति रति स्रोत भी द्रब्य और भावके भेदसे दो प्रकारका है। नदी आदिका प्रवाह द्रव्यस्रोत है। शब्दादिक विषयोंकी अभिलाषा भावस्रोत है। इन दोनोंका सम्बन्ध राग एवं द्वेषसे हुआ है, इस बातको जान कर जो उनके उस सम्बन्धका परिहार-त्याग कर देता है वही आवर्त और स्रोतके संगका परिज्ञाता कहा जाता है ॥ सू० ३ ॥ ___ जो मुनि इस आवर्त और स्रोतके सम्बन्धको जान लेता है वह किस गुणको प्राप्त करता है ? सो कहते हैं-'सीउसिणच्चाई' इत्यादि। ___ बाह्य और आभ्यन्तर परिग्रहसे रहित-निष्परिग्रही मुनि अनुकूल और प्रतिकूल परीषहोंको सहन करता हुआ अर्थात्-अनुकूल परीषहमें अभिलाषी और प्रतिकूल परीषहमें उखेगी न बनता हुआरति और अरति સ્ત્રોત પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનું છે. નદી આદિનો પ્રવાહ દ્રવ્યસ્ત્રોત છે. શબ્દાદિક વિષયેની અભિલાષા ભાવસંત છે. એ બન્નેને સંબંધ રાગ અને દ્વેષથી થયેલ છે. તે વાતને જાણ જે તેના તે સંબંધને પરિહારત્યાગ કરે છે તે આવર્ત અને સ્ત્રોતના સંગને પરિજ્ઞાતા કહેવાય છે. સૂ૦ ૩ . જે મુનિ આવર્ત અને સ્રોતના સંબંધને જાણી લે છે તે કેવા ગુણોને પ્રાપ્ત ४२ छ ? ते ४ छ-'सीउसिणच्चाई ' त्याह. બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત-નિષ્પરિગ્રહી મુનિ અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહ સહન કરતાં થકાં અર્થાત્ અનુકૂળ પરીષહમાં અભિલાષી અને પ્રતિકૂળ પરીષહોમાં ઉગી ન બનીને રતિ અને અરતિની ઉપેક્ષા કરી પરીષહોને કષ્ટજનક શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy