SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय-अध्य० ३. उ. १ द्रव्यभावसुप्तविषये विवेकदक्षः सुखमनुभवति । यथा पथि तस्करादिभये समुपस्थिते विवेकी स्वात्मनः सापायनिरपायविषयकं विवेकमालम्ब्य पलायनादिकां क्रियां कुर्वाणः सुखभाग्भवति । एवं मुनिरपि सम्यग्ज्ञानात्मकविवेकवत्त्वेन सदा प्रमादादिभयाद् ज्ञानाचारादिसमाराधनावधानरूपां जाग्रदवस्थां बिभ्राणः शिवसुखभाग्भवति । उक्तञ्च द्रव्यसुप्त और भावसुप्तके विषयमें विवेकदक्ष प्राणी सुखका अनुभव करता है, अर्थात् जो मुनि इस बातको समझता है कि द्रव्यसुप्त अवस्था और भावसुप्त अवस्था आत्माके लिये सदा दुःखदायी हैं, इसलिये इन अवस्थाओंका सदा परिहार करना चाहिये, इन अवस्थाओंमें वर्तमान प्राणीका कभी भी कल्याण नहीं होता है । इस तरह का विवेक जिस आत्मामें इन दोनों अवस्थाओंके प्रति जाग्रत हो जाता है वह इनसे सदा दूर रहता है। जिस प्रकार मार्ग में चौरादिकोंका भय उपस्थित होनेपर विवेकी व्यक्ति इस बातका विचार करता है कि इस ओर भय है इस ओर भय नहीं है। ऐसा विचार कर निर्भय स्थानकी ओर भागता है और सुखकी सांस लेता है। उसी प्रकार मुनि भी सम्यग्ज्ञानात्मक-विवेकशाली होनेसे सदा प्रमादादिकोंके भयसे ज्ञानाचारादिकोंकी सम्यक् आराधनामें अवधानरूप जागरूक अवस्थाको धारण करता हुआ मोक्ष सुखका भागी होता है। कहा भी है દ્રવ્યસુત અને ભાવસુખના વિષયમાં વિવેકદક્ષ પ્રાણી સુખને અનુભવ કરે છે, અર્થાત્ મુનિ આ વાતને સમજે છે કે “દ્રવ્યસુપ્ત અવસ્થા અને ભાવસુત અવસ્થા આત્મા માટે સદા દુખદાયી છે માટે તેવી અવસ્થાઓને સદા પરિહાર કરે જોઈએ. તેવી અવસ્થાઓમાં વર્તમાન પ્રાણીનું કદિ પણ કલ્યાણ થતું નથી” એવા પ્રકારને વિવેક જે આત્મામાં એ બન્ને અવસ્થાઓ પ્રતિ જાગૃત થઈ જાય છે તે તેનાથી સદા દૂર રહે છે. જે પ્રકારે માર્ગમાં ચાર આદિને ભય ઉપસ્થિત હોવા છતાં વિવેકી વ્યક્તિ એ વાતને વિચાર કરે છે કે, આ બાજુ ભય છે, આ બાજુ ભય નથી. પછી નિર્ભય સ્થાનની તરફ ભાગે છે અને સુખને શ્વાસ લે છે. તે પ્રકારે મુનિ પણ સમ્યગ્રજ્ઞાનાત્મક-વિવેકશાળી હેવાથી સદા પ્રમાદા દિકોના ભયથી જ્ઞાનાચારાદિકોની સમ્યક્ આરાધનામાં અવધાનરૂપ જાગરૂક અવસ્થાને ધારણ કરીને મોક્ષ સુખના ભાગી થાય છે. કહ્યું છે શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy