SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ.६ ३५९ पाणिनो धर्मोपदेशेन परिमोचयति संसारकारागारान्निष्काशयति स एव ऊर्ध्वमधस्तियक्षु लोकेषु सर्वतः सर्वासु दिशासु दशसु दिश्वित्यर्थः, सर्वपरिज्ञाचारी-सर्वाचासौ परिज्ञा सर्वपरिज्ञा तया ज्ञप्रत्याख्यानरूपया द्विविधयाऽऽचरितुं शीलं यस्य स सर्वपरिज्ञाचारी-समस्तहेयोपादेयकुशलः। अत्रायं विवेकः-ज्ञपरिज्ञा द्विविधाछानस्थिकी कैवलिकी च, तत्र छाअस्थिकी मतिश्रुत्यवधिमनःपर्यवभेदेन चतुर्विधा, कैवलिकी केवलज्ञानरूपैकैव, मूलोत्तरगुणभेदेन प्रत्याख्यानपरिज्ञाऽपि द्विविधा, यद्वा सर्वपरिज्ञाचारी यो विधिकथनगुणान् ज्ञपरिज्ञया ज्ञात्वाऽविधिकथनदोषांश्च संसाररूपी कारागारसे मुक्त कर देता है। ऐसा उपदेशक ही उर्ध्वदिशा अधोदिशा तथा इस तिर्यग्लोकमें और समस्त दिशाओंमें सर्वपरिज्ञाचारी होता है। समस्तपरिज्ञाका नाम सर्वपरिज्ञा है । सर्वपरिज्ञासे जिस का आचरण करनेका स्वभाव है उसका नाम सर्वपरिज्ञाचारी है। परिज्ञा दो प्रकारकी है (१) ज्ञपरिज्ञा और (२) प्रत्याख्यानपरिज्ञा। इन दोनों प्रकारकी परिज्ञासे वह युक्त होता है, अर्थात् समस्त हेय और उपादेयमें वह कुशल हो जाता है। इसका भाव यह है कि-ज्ञपरिज्ञा दो प्रकारकी है-(१) छद्मस्थ-सम्बन्धी और (२) केवलज्ञानी-सम्बन्धी । छद्मस्थ-सम्बन्धी परिज्ञा-भतिज्ञान, श्रुतज्ञान, अवधिज्ञान और मनः पर्यवज्ञानके भेदसे चार प्रकारकी है । केवलज्ञानी-सम्बन्धी परिज्ञा एक केवलज्ञानरूप ही है, उसके भेद नहीं है । प्रत्याख्यानपरिज्ञा भी मूलगुण और उत्तरगुणके भेदसे दो प्रकारकी है । जो उपदेशक विधिके कथनके गुणों को ज्ञपरिज्ञासे जान कर अविधि के कथनके दोषोंको प्रत्याख्यानઉપદેશથી સંસારરૂપી કારાગારથી મુક્ત કરે છે. તેવા ઉપદેશક જ ઉર્ધ્વદિશા અદિશા તથા આ તિર્યશ્લેકમાં અને સમસ્ત દિશાઓમાં સર્વ પરિજ્ઞાચારી થાય છે. સમસ્તપરિજ્ઞાનું નામ સર્વપરિજ્ઞા છે. સર્વપરિજ્ઞાથી જેનું આચરણ કરવાને સ્વભાવ છે તેનું નામ સર્વપરિજ્ઞાચારી છે. પરિજ્ઞા બે પ્રકારની છે. (૧) જ્ઞ–પરિજ્ઞા અને (ર) પ્રત્યાખ્યાન-પરિજ્ઞા, આ બંને પ્રકારની પરિજ્ઞાથી તે યુક્ત બને છે. અર્થાત્ સમસ્ત હેય અને ઉપાદેયમાં તે કુશળ બની જાય છે. તેને ભાવ એ છે है-परिज्ञा मे प्रारनी छे. (१) अस्थमधी मने (२) उवज्ञानी समाधी છસ્થસંબંધી પરિજ્ઞા–મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન ૫ર્યવજ્ઞાનના ભેદથી ચાર પ્રકારની છે. કેવળજ્ઞાનીસંબંધી પરિણા એક કેવળજ્ઞાનરૂપ જ છે, તેના ભેદ નથી. પ્રત્યાખ્યાન-પરિજ્ઞા પણ મૂલગુણ અને ઉત્તરગુણના ભેદથી બે પ્રકારની છે. જે ઉપદેશક વિધિના કથનને ગુણોને જ્ઞ–પરિજ્ઞાથી જાણીને અને શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy