SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ३४६ आचारागसूत्रे नुयायी स रत्नत्रयसमाराधकः सुवसुर्मुनिर्वस्तुतत्त्वपरिज्ञानान्न कदाचिदपि ग्लायति । एषः सुवसुमुनिः वीरः संयमानुष्ठानकुशलः प्रशंसितः गणधरादिभिरभिनन्दितः, स एव च लोकसंयोग-लोकेन असंयमिलोकेन सह संयोगः सम्बन्धो ममीकार इति यावत् लोकसंयोगस्तं, यद्वा-लोकसंयोग-लोकैर्वाह्यभूतैर्हिरण्यसुवर्णधनधान्यमातापितृपुत्रकलत्रदुहित्रादिभिराभ्यन्तरै रागद्वेषादिभी रागद्वेषजन्यैरष्टविधकर्मभिर्वा सह संयोग सम्बन्धम् अत्येति-अतिक्राम्यति स मुनिममत्त्वादिभिः परिमुक्तो भवती ये लक्षण दुर्वसु मुनि के हैं, अब सुवसु मुनि के सम्बन्ध का वर्णन करते हैं वे सुवसु मुनि हैं जो वीतराग प्रभु की आज्ञा के आराधक हैं-रत्नत्रयमार्ग के पालने में सावधान हैं। वे वस्तुतत्त्व के वास्तविक ज्ञाता होने से कभी भी अन्यथा प्ररूपणा नहीं करते । प्ररूपणा के अनुसार ही अपनी प्रवृत्ति रखते हैं । जैसा कहते हैं वैसा स्वयं पालन करते हैं, इसलिये इनको किसी भी प्रकार का भय भी नहीं होता; ये वीर होते हैं । गणधरादिक देवोंने ऐसे ही सुवसु मुनियों की प्रशंसा की है। इन्हें वीर इसलिये कहा गया है कि ये निर्दोष संयम के अनुष्ठान करने में कुशल होते हैं । असंयमी लोगों के साथ यदि कदाचित् इनका संयोग हो जाता है तो भी ये अपने मोक्षमार्ग से चलित नहीं होते हैं । अथवा बाह्यपरिग्रह-हिरण्य सुवर्ण धनधान्य माता-पिता पुत्र कलत्र आदि के साथ इनका सम्बन्ध हो जाता है तो ये उस सम्बन्धसे सदा बहिर्भूत આ લક્ષણ દુર્વસુ મુનિના છે, હવે સુવસુ મુનિના સંબંધનું વર્ણન કરે છે – તે સુવસુ મુનિ છે જે વીતરાગ પ્રભુની આજ્ઞાના આરાધક છે. રત્નત્રય માર્ગનું પાલન કરવામાં સાવધાન છે. તે વસ્તુતત્વના વાસ્તવિક જ્ઞાતા હોવાથી જે કઈ વખત અન્યથા પ્રરૂપણ કરતા નથી. પ્રરૂપણ અનુસાર જ પિતાની પ્રવૃત્તિ રાખે છે. એવું કહે છે તેવું સ્વયં પાલન કરે છે, તેથી તેને કોઈ પણ પ્રકારને ભય રહેતું નથી. તે વીર બને છે. ગણધરાદિક દેવેએ એવા જ સુવસુ મુનિઓની પ્રશંસા કરી છે, તેમને વીર એટલા માટે કહેવામાં આવેલ છે કે તે નિર્દોષ સંયમનું અનુષ્ઠાન કરવામાં કુશળ હોય છે. અસંયમી લેકેને સંગ કદાચ સંયોગથી બને તે પણ તે પિતાના મોક્ષમાર્ગથી ચલિત થતા નથી, અને બાહ્ય પરિગ્રહહિરણ્ય સુવર્ણ ધન ધાન્ય માતા પિતા પુત્ર કલત્ર આદિની સાથે તેને સંબંધ થાય તે પણ તે તેવા સંબંધમાં સદા તે બહિર્ભત રહે છે. તેમાં તેની મમતા લાગતી નથી. આત્યંતર પરિગ્રહ રાગ દ્વેષ આદિ, અથવા તેનાથી શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy