SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. ६ दुत्तरं कर्तुम् असमर्थों भवतीत्यर्थः । यद्वा-ज्ञानवानपि चारित्रशून्यः पूजासत्कारभयाद् मोक्षमार्गनिरूपणावसरे यथावस्थितं बोधयितुं लजत इवेत्यर्थः, यश्च तीर्थङ्कराज्ञाप्रवृत्ति देखकर वास्तविक मुनिके आचारविषयक प्रश्न उससे पूछता है तो वह वस्तुतत्त्व का वास्तविक ज्ञाता न होने से उसके प्रश्नका यथार्थ उत्तर नहीं दे सकता है, या जो कुछ कहता है वह स्वकपोलकल्पित ही कहता है जिसे लोग मानने को तैयार नहीं होते। इस प्रकार वह अपनी मान्यता में बट्टा लगने के अथवा पोल खुलने के डर से सदा दुःखी ही बना रहता है। अथवा-ज्ञानकलासम्पन्न हो तो भी यथार्थ चारित्र से वह शून्य है इसलिये जिस समय वह मोक्ष मार्ग की प्ररूपण करता है उस समय वह उसकी यथार्थ प्ररूपणा करने में लज्जित जैसा होता है, क्योंकि वह समझता है कि मैं स्वयं यथार्थ चारित्रशाली नहीं हूँ, यदि मैं वास्तविक वस्तुस्थिति का परिचय लोगों को करा दूंगा तो लोगों को दृष्टिमें मेरी मान्यता गिर जावेगी, लोग कहेंगे कि-महाराज ! जैसी आप प्ररूपणा करते हैं उस प्रकार की क्रिया आप क्यों नहीं पालते ? । इस प्रकार अपना मान-सम्मान के जाने के भय से वह लोगों को अन्धकार में ही रखता है, परन्तु उसे यह भय सदा लगा रहता है कि कहीं कोई यथार्थ वक्ता आकर वास्तविक वस्तुस्थिति का प्रतिपादन न करदे। આચારવિષયને પ્રશ્ન પૂછે છે તે તે વસ્તુતત્વને વાસ્તવિક જ્ઞાતા ન હોવાથી તેના પ્રશ્નને ઉત્તર યથાર્થરૂપે આપી શકતો નથી. અગર જે કંઈ પણ જવાબ આપે છે તે તે સ્વકપોલકલ્પિત જ આપે છે, જે માનવાને લેક તૈયાર થતા નથી. આવા પ્રકારથી તે પોતાની માન્યતામાં ડાઘ લાગવાના ભયથી અથવા પિલ ખુલ્લી થવાના ભયથી સદા દુઃખી બની રહે છે, અથવા જ્ઞાનકલાસંપન્ન હોય તે પણ યથાર્થ ચારિત્રથી તે શૂન્ય છે, તેથી જે વખતે મોક્ષમાર્ગની પ્રરૂપણા કરે તે વખતે તે તેની યથાર્થ પ્રરૂપણ કરવામાં લજિજત બને છે, કારણ કે તે સમજે છે કે હું સ્વયં યથાર્થચારિત્રશાળી નથી, કદાચ હું વાસ્તવિક વસ્તુસ્થિતિને પરિચય લેકેને કરાવી આપીશ તે લેકની દૃષ્ટિમાં મારી માન્યતા નીચી પડશે, લેક બોલવા માંડશે કે-મહારાજ! જેવી આપ પ્રરૂપણ કરે છે. તેવા પ્રકારની ક્રિયા આપ કેમ પાળતા નથી? આવા પ્રકારે પોતાનું માન સન્માન જવાના ભયથી તે લેકેને અંધારામાં જ રાખે છે, પરંતુ તેને સદા તે ભય લાગે જ રહે છે કે કદાચ કઈ યથાર્થ વક્તા આવીને વાસ્તવિક વસ્તુસ્થિતિનું પ્રતિ પાદન ન કરી નાંખે. શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy