SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ३१० आचारागसूत्रे बहुल: नानाविधोपायैः परप्रतारणचतुर इत्यर्थः। शब्दादिविषयासक्तस्य कषायोदयोऽवश्यम्भावी ततो 'बहुमायी'-त्युपलक्षणं क्रोधादीनां त्रयाणां, तेन 'बहुक्रोधी' इत्यादि भवति । अपि च ' कृतेन मूढः ' कृतेन कर्तव्येन मूढः विकलः, कार्यव्याकुलचित्तत्वेन भोजनादिसमये भोक्तुमप्यशक्नुवन् स पुनस्तन्मायादिकं तथा मुखं गच्छति-इति कासंकषः" अर्थात् जिनके द्वारा प्राणी दुःखित होते हैं उनका नाम कास है, और वे शब्दादि विषय हैं, इनकी ओर जो प्रवृत्ति करता है उसका नाम कासंकष है। शब्दादिक-विषयों में आसक्त प्राणी भायावहुल होते हैं । अनेक प्रपंच रचकर दूसरों की प्रतारणा (ठगाई ) करने का उनका ध्येय बना रहता है । इस कार्य में ये इतने चतुर होते हैं कि-भोले-भाले प्राणी इन की मायाचारी में बहुत जल्दी फँस जाते हैं । 'बहुमायी' पद अन्य क्रोध मान लोभ का उपलक्षक है । इससे शब्दादि-विषयों में फंसे हुए प्राणी बहुक्रोधी, बहुमानी, बहुलोभी होते हैं, ऐसा अर्थ भी इसी एक पद से गृहीत हो जाता है, कारण कि शब्दादिक विषयों में आसक्त प्राणियों के कषाय का उदय अवश्य होता है तथा ऐसे प्राणी कर्तव्य से भी विकल होते हैं अर्थात्-समयानुसार जो कर्म उन्हें करना चाहिये उनको नहीं करते।अन्य कार्यों में व्याकुलचित्त होने से, अधिक क्या कहा जाय ?; उनको खाने तक की भी फुरसत नहीं मिलती । रातदिन उन्हीं मायादिक गच्छति-इति कासंकषः" अर्थात् वा प्राणीमित थाय छ तेनु नाम से છે અને તે શબ્દાદિ વિષય છે, તેની તરફ જે પ્રવૃત્તિ કરે છે તેનું નામ વાર્તા છે. શબ્દાદિક વિષયમાં આસક્ત પ્રાણી માયાબહલ હોય છે, અનેક પ્રપંચ રચીને બીજાને ઠગવાને તેને ધ્યેય બની રહે છે. તે કાર્યમાં તે એટલે ચતુર હોય છે કે ભેળા પ્રાણ તેની માયાજાળમાં બહુ જલ્દી ફસી જાય છે. બહુમાયીપદ અન્ય કોઇ માન લેભને પણ ઉપલક્ષક છે, તેથી શબ્દાદિ વિષ માં ફસેલાં પ્રાણી બહુકોધી, બહુમાની અને બહુલેલી હોય છે, એ અર્થ પણ તેના એક પદથી ગ્રહિત થઈ જાય છે, કારણ કે શબ્દાદિ વિષયોમાં આસક્ત પ્રાણિને કષાયને ઉદય અવશ્ય થાય છે, તથા એ આત્મા કર્તવ્યથી પણ વિકલ થાય છે, સમયાનુસાર જે કર્મ તેણે કરવું જોઈએ તે કરતો નથી, અન્ય કાર્યોમાં વ્યાકુળચિત્ત હોવાથી તેને અધિક શું કહેવું ; ખાવાપીવાની પણ ફરસદ મળતી નથી. રાતદિન તેવા માયાદિક કાર્યોમાં જ ફસી રહે છે, લોભા શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy