SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. ५ ३०३ केन प्रकारेण स्वपरात्मानं प्रतिमोचयतीति जिज्ञासायां शरीरामध्यत्व-निस्सारत्व-प्रदर्शनपुरस्सरं निर्वेद-जननेनेत्याह-'यथाऽन्तः' इत्यादि। यथान्येन प्रकारेण अन्तः शरीरस्याभ्यन्तरे शुक्रशोणितमेदोमज्जावसास्थ्यादिपूर्णतया निःसारताऽस्ति तथैव बहिः-शरीरस्य बहिर्भागेऽपि श्लेष्मशिक्षाणमूत्रपुरीषादयो मलाः निःसरन्ति, इति निःसारता द्रष्टव्या । एवं यथा-यादृशाबहिर्नवभिरैर्मला निःसरन्ति तथा तादृशास्ते मला अन्तरपि वर्तन्ते । शरीरं हि-अतिजुगुप्सितशुक्रशोणितसंयोगादुत्पमत्वेनातिघृणितमूत्रपुरीषपूत्यादेनिष्यन्दमानतया चान्तर्बहिरत्यन्तामध्यमेव । छुडाता है ? इस प्रकार की जिज्ञासा का समाधान करने के लिये सूत्रकार कहते हैं कि-'यथान्तस्तथाबाह्य'-मिति । संसार में समस्त अज्ञानी जीवों को जितना मोह अपने शरीर पर होता है उतना किसी पर भी नहीं होता। अपने शरीर की संभाल के लिये प्रत्येक प्राणी अपनी प्रिय से प्रिय वस्तु तक की भी उपेक्षा कर दिया करता है। अतः जिस शरीर पर अज्ञानी का इतना अधिक मोह होता है, ज्ञानी जीव उसी की असारता प्रकट कर उससे मोही जीवों का अनुराग घटाने के लिये कहते हैं किजिस प्रकार यह शरीर भीतर से शुक्र, शोणित, मेद, मजा, वशा और अस्थ्यादि अशुचि पदार्थों से युक्त है-अर्थात् इस शरीर के भीतर इन अपवित्र वस्तुओं का जमघट्ट है उसी प्रकार बाहर में भी यह शरीर श्लेष्म-कफ, मूत्र, पुरीषादि से सदा घृणित बना रहता है । इन अपवित्र पदार्थों को बहाने के लिये जैसे इसमें नवद्वार हैं, उसी तरह भीतर भी हैं । यह अतिजुगुप्सित-घृणित शुक्र और शोणित के संयोग છોડાવે છે? તે પ્રકારની જીજ્ઞાસાનું સમાધાન કરવા માટે સૂત્રકાર કહે છે કે'यथान्तस्तथा बाह्य'-मिति । संसारमा समस्त मज्ञानी वानरसो भोड પિતાના શરીર ઉપર હોય છે એટલે બીજા ઉપર હેત નથી. પોતાના શરીરની સંભાળ માટે પ્રત્યેક પ્રાણી પિતાની પ્રિયમાં પ્રિય વસ્તુની પણ ઉપેક્ષા કરી દે છે. માટે જે શરીર ઉપર અજ્ઞાનીને આટલે અધિક મહ હોય છે, જ્ઞાની જીવ તેનીજ અસારતા પ્રગટ કરી તેનાથી મોહી જીવેને અનુરાગ ઘટાડવા માટે કહે છે કે-જે પ્રકારે આ શરીર ભીતરથી શુક, લેહી, મેદ, મજા, વસા અને અસ્થિ આદિ અશુચિ પદાર્થોથી યુક્ત છે, અર્થાત્ આ શરીરની ભીતર એ અપવિત્ર વસ્તુએને જમાવ છે તે પ્રકારે બહાર પણ આ શરીર શ્લેષ્મ-કફ, મૂત્ર, પુરીષાદિથી સદા ઘણિતજ બન્યું રહે છે. આ અપવિત્ર પદાર્થોને બહાર નિકળવા જેમ તેનાં નવ દ્વારે છે તે પ્રકારે ભીતરમાં પણ છે. એ અતિજુગુપ્સિત–વૃણિત શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy