________________
३०२
आचाराङ्गसूत्रे इत्यादिकमपि जानातीति सम्बन्धः । इह-अर्द्धतृतीयद्वीपरूपे लोके मत्र्येषु मनुष्यजन्मसु सन्धि-भावसन्धि-ज्ञानादिरत्नत्रयसमाराधनावसरं विदित्वा-ज्ञात्वा शब्दादिविषयान् यो जहाति स एषः पूर्वोक्त आयतचक्षुलॊकविदर्शी सन्धिपरिज्ञाता वीरः
कर्मविदारणसमर्थः प्रशंसितः तीर्थङ्करादिभिरभिनन्दितः, य ईदृशः स एव परान् मोचयितुं समर्थ इत्याह-'जे बद्धे' इत्यादि। यः स्वयं द्रव्यभावरूपेण बन्धनेन विमुक्तः स एव बद्धान कर्मपाशनिगडितान् इतरानपि प्रतिमोचयति संसारासारताप्रदर्शनरूपसदुपदेशेन संसारकारागृहादपनयति । यः स्वयं मुक्तः स एव परमोचको भवतीति भावः। बार जन्म और मरण करते रहते हैं । इस अढाई द्वीप में मनुष्य-जन्म में ही जीवों को ज्ञानादिकरत्नत्रय की आराधना करने का अवसर मिलता है-अन्यत्र नहीं, अतःशब्दादिक विषयों का जो परित्याग करता है ऐसा वह पूर्वोक्त आयतचक्षुसंपन्न लोकविदर्शी और संधिपरिज्ञाता वीर कर्मों के विनाश करने में शक्तिशाली होता है, और ऐसे ही वीर पुरुष की तीर्थकरादि महापुरुषों ने प्रशंसा की है। ऐसे मनुष्य ही द्रव्य और भाव-बंधन से रहित होते हुए अन्य-दूसरे कर्मरूपी पाश से जकडे हुए संसारी जीवों को भी संसार की असारता प्रदर्शन करनेवाले अपने उपदेशों से प्रतिबोधित कर इस संसाररूपी कारागार के बंधन से रहित कर देते हैं । बात भी ठीक है; जो स्वयं मुक्त होता है वही दूसरों को मुक्त करनेवाला होता है।
ज्ञानी, अपने तथा पर को इस संसाररूपी कारागार के बंधन से कैसे આ અઢી દ્વીપમાં મનુષ્ય-જન્મમાં જ જેને જ્ઞાનાદિક રત્નત્રયની આરાધના કરવાને અવસર મળે છે, અન્યત્ર નહિ. માટે શબ્દાદિક વિષયને જે પરિ. ત્યાગ કરે છે, એવા તે પૂર્વોક્ત આયતચક્ષુસંપન્ન, લેકવિદર્શી અને સંધિપરિજ્ઞાતા, વીર – કર્મોને વિનાશ કરવામાં શક્તિશાળી થાય છે. અને એવા જ વીર પુરૂષની તીર્થકરાદિ મહાપુરૂષોએ પ્રશંસા કરેલ છે. એવા મનુષ્ય જ દ્રવ્ય અને ભાવબંધનથી રહિત થઈને અન્ય-બીજા કર્મરૂપી પાશથી જકડાએલાં સંસારી જીને પણ સંસારની અસારતા પ્રદર્શિત કરવાવાળા પિતાના ઉપદેશથી પ્રતિબોધિત કરી આ સંસારરૂપી કારાગારના બંધનથી રહિત કરી દે છે. વાત પણ ઠીક છે, જે સ્વયં મુક્ત બને છે તે જ બીજાને મુકત કરવાવાળા બને છે.
જ્ઞાની પોતાને તથા બીજાને આ સંસારરૂપી કારાગારના બંધનથી કેવી રીતે
શ્રી આચારાંગ સૂત્ર : ૨