SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ २९० आचारागसूत्रे छाया—अप्यात्मनोऽपि देहे नाचरन्ति ममायितम् । इति । तेषां कर्मनिजरणार्थं स्वीकारात् , यश्च मूर्च्छया परिगृह्यते तस्य परिग्रहपदेनाभिधेयत्वाच्च । तत्परिहारे च संयमयात्राया अपि निर्वोढुमशक्यत्वात् । किश्च-अन्यथानपश्यकः-पश्यतीति पश्यः, स एव पश्यकः, अन्यथा अन्यप्रकारेण न पश्यकः अन्यथानपश्यकः धर्मोपकरणापरिग्रहदी सन् परिग्रहं परिहरेत् । यथा गृहस्थो वस्त्रादिकं शरीरादिसुखसाधनं मन्यते न तथा मुनिः । स चैतधर्मोपकरणं मम धर्मसाधनमेव, न शरीरादिसुखसाधनमिति मन्यमानः परिग्रह साधुओं को जब अपने निज शरीर में ही मोह ममत्व नहीं होता है, तब शरीर से सर्वथा भिन्न उपकरणादिकों में ममत्वभाव कैसे हो सकता है । मुनि अवस्था में मात्रानुसार ग्रहण किये हुए वस्त्र पात्रादिक संयम के उपकारक होने से कर्मों की निर्जरा के ही साधक होते हैं, इसीलिये वे संयम अवस्था में खीकार किये जाते हैं। परिग्रह वहीं पर है कि जहां पर मूर्जाभाव से अपनाना होता है। इन पात्रादिकों का ग्रहण मूर्छाभाव से नहीं किया जाता है, अतः ये परिग्रहरूप नहीं हैं, प्रत्युत इनके अभाव में संयमयात्रा का यथावत् निर्वाह नहीं हो सकता, इसीलिये इनका ग्रहण करना आवश्यक बतलाया गया है। इसी बात की पुष्टि सूत्रकारने "अन्यथानपश्यकः परिहरेत्” इस वाक्य से की है। वस्त्र पात्रादिक धर्मोंपकरण हैं, इनके विना संयम का यथावत् निर्वाह नहीं हो सकता, इसलिये इनका रखना आवश्यक है। इस प्रकार उनको परिग्रहरूप नहीं देखता हुआ अनगार इनसे अतिरिक्त धन સાધુઓને જ્યારે પિતાના શરીર ઉપર જ મોહ અને મમત્વ નથી થતે તે પછી શરીરથી સર્વથા ભિન્ન ઉપકરણદિકોમાં મમત્વભાવ કેવી રીતે હઈ શકે. મુનિ અવસ્થામાં માત્રાનુસાર ગ્રહણ કરેલા વસ્ત્રાપાત્રાદિક સંયમના ઉપકારક હોવાથી કર્મોની નિર્જરાના જ સાધક બને છે, માટે તે સંયમ અવસ્થામાં સ્વીકાર કરવામાં આવે છે. પરિગ્રહ તે જગ્યા ઉપર છે કે જ્યાં મૂછી ભાવથી લેવામાં આવે છે. આ પાત્રાદિકનું ગ્રહણ મૂછભાવથી કરવામાં આવતું નથી, માટે તે પરિગ્રહરૂપ નથી પ્રત્યુત તેના અભાવમાં સંયમયાત્રાને યથાવત નિર્વાહ થઈ શકતો નથી, માટે તેનું ગ્રહણ કરવું આવશ્યક બતાવ્યું છે. मा वातनी पुष्टि सूत्रधारे “अन्यथानपश्यकः परिहरेत् " 2 पायथी ४२४ છે. વસ્ત્રપાત્રાદિક ધર્મોપકરણ છે, તે વિના સંયમને યથાવત્ નિર્વાહ થઈ શકતે નથી, માટે તેનું રાખવું આવશ્યક છે. એ પ્રકારે તેને પરિગ્રહરૂપ નહિ દેખતા શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy