________________
अध्य० २. उ. ४
२५७ " एत्तो व उण्हतरिया, अण्णा का वेयणा गणिज्जति ।
जं कामवाहिगहिओ, डज्झइ किर चंदकिरणेहिं " ॥ १ ॥ इति । छाया-एतस्मादुष्णतरा अन्याः का वेदना गण्यन्ते ।
यत्कामव्याधिगृहीतो, दह्यते किल चन्द्रकिरणैः ॥१॥ भोग रूपी मांस में गृद्ध बने प्राणियों को भोगों की प्राप्ति होने पर अथवा नहीं होने पर बड़ा भारी दुःख ही होता है । इस बात का सूत्रकार उपदेश देते हुए कहते हैं-" एयं पस्स मुणी" इत्यादि ।।
हे मुने ! कामभोग-विषयसेवन को तुम बहुत भारी भयस्वरूप-अर्थात् मरणरूप भय का कारण होने से महादुःखरूप ही मानो । भावार्थ-कामभोग का सेवन सदा भय एवं दुःखदायी माना गया है। विषयसेवन से जीवों को अनेक दुःख होने का सदा भय बना रहता है । तथा अनेक प्रकार के दुःख उन्हें भोगने भी पड़ते हैं। महाकष्टों को भोगते२ जीव जब अत्यन्त दुःखी हो जाते हैं, तब वे आत्मघात तक कर लिया करते हैं। इसलिये विषयसेवन सदा महादुःखदायी ही है, ऐसा समझ कर कभी भी अनगार को उस तरफ लालसापरिणति नहीं करनी चाहिये । कहा भी है
" एत्तो व उण्हतरिया, अण्णा का वेयणा गणिज्जति । जं कामवाहिगहिओ, डज्झइ किर चंदकिरणेहिं ॥” इति ॥
ભેગરૂપી માંસમાં વૃદ્ધ બનેલ પ્રાણિઓને ભેગોની પ્રાપ્તિ થવાથી અથવા નહિ મળવાથી ઘણું ભારી દુઃખ જ થાય છે. આ વાતને સૂત્રકાર ઉપદેશ माधी ४९ छ-" एयं पस्स मुणी" प्रत्याहि.
હે મુનિ! કામગ -વિષયસેવનને તમે ઘણો ભયસ્વરૂપ અર્થાત્ મરણરૂપ ભયનું કારણ હોવાથી મહાદુઃખરૂપ જ માને.
ભાવાર્થ-કામગનું સેવન સદા ભય અને દુઃખદાયી જ માનવામાં આવે છે. વિષયસેવનથી જીવોને અનેક દુઃખ થવાનો સદા ભય રહ્યા કરે છે, તથા અનેક પ્રકારના દુઃખ તેને ભોગવવા પણ પડે છે, મહાકષ્ટ ભેગવી જોગવી જીવ જ્યારે અત્યંત દુઃખી થાય છે ત્યારે તે આત્મઘાત પણ કરે છે માટે વિષયસેવન સદા મહાદુઃખદાયી જ છે, એવું સમજીને કઈ વખત પણ અણગારે તે તરફ લાલસા પરિણતિ નહિ રાખવી જોઈએ. કહ્યું છે—
"एत्तो व उण्हतरिया, अण्णा का वेयणा गणिज्जति । जं कामवाहिगहिओ, डज्झइ फिर चंदकिरणेहिं ॥ इति ॥
३३
શ્રી આચારાંગ સૂત્ર : ૨