SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे अनुपरिवर्तते घटीयन्त्रन्यायेन मुहुर्मुहुः पर्यटति, यथा जलावर्ते पतितस्तृणादिस्तदावर्तमेवानुधावति पराधीनतया नोन्मज्जति च, तथैव विषयैकतानचित्तो वीतरागोपदेशपराङ्मुखो गुरुकर्मा जीवः संसारसागरस्य दुःखावर्तनिमग्नः सन् न कदाप्युद्धतो भवतीति बालस्य संसारपरिभ्रमणं विज्ञाय तत्कारणपरिग्रहविषयादिषु गृद्धो मा भूदिति शिष्यं प्रत्युपदेश इति तात्पर्यम् । इति ब्रवीमीत्यस्यार्थस्तूक्त एव ॥ सू०८ ॥ ॥ इति द्वितीयाध्ययनस्य नृतीयोद्देशः समाप्तः ॥ २-३॥ जिस प्रकार रहट घूमता रहता है उसी प्रकार जो नाना प्रकार के ऐहलौकिक एवं पारलौकिक दुःखोंको भोगते हुए इस संसारचक्रमें परिभ्रमण कर रहे हैं। ऐसे बालजीव कि जिनका मन विषयों में लवलीन हो रहा है, वीतराग प्रभु के उपदेश से जो सर्वथा पराङ्मुख हो रहे हैं, गुरुकर्मी हैं, पानी के आवर्त में पडे हुए तृणकी तरह इस संसारसागर के दुःखरूपी आवर्त में निमग्न बन कभी भी वहांसे छुटकारा नहीं पा सकते हैं। जिस तरह पानी के आवर्त में पड़े हुए तृण की दशा होती है उसी प्रकार की इनकी भी दशा होती है। जैसे वह तृण उससे बाहर नहीं निकलने पाता प्रत्युत उसमें इधर-उधर चक्कर काटा करता है-कभी उसमें डूबता है और कभी उसी में ऊपर तैर आता है, ठीक इसी प्रकार से इन बालजीवोंका भी इस चतुर्गतिरूप संसारचक्रमें परिभ्रमण होता रहता है । ऐसा समझ कर संयमी मुनिका कर्तव्य है कि वह संसारपरिभ्रमण का જે પ્રકાર નેંટ ઘુમતે રહે છે તે પ્રકારે જે નાના પ્રકારનાં ઐહલૌકિક અને પારલૌકિક દુઃખને ભેગવતાં આ સંસારચકમાં પરિભ્રમણ કરે છે. આવા બાલ છે કે જેના મન વિષમાં લવલીન રહે છે, વીતરાગ પ્રભુના ઉપદેશથી જે સર્વથા પરાક્ષુખ રહે છે, ગુરૂકમી છે. પાણીમાં પડેલા તૃણ માફક આ સંસારસાગરના દુઃખરૂપી આવર્તમાં નિમગ્ન બની કેઈ વખત પણ ત્યાંથી છુટકારો મેળવી શકતા નથી. જેવી રીતે પાણીના આવર્તમાં પડેલા તૃણની દશા થાય છે તે પ્રકારે તેની પણ દશા થાય છે. જેવી રીતે તે તણખલુ તેનાથી બહાર નીકળી શકતું નથી પણ તેમાં ચક્કર લગાવ્યા કરે છે-કેઈ વખત તેમાં ડુબે છે તે કઈ વખત ઉપર તરી આવે છે, ઠીક તે પ્રકારે આ બાલ ના પણ ચાર ગતિરૂપ સંસાર ચક્રમાં પરિભ્રમણ થયા કરે છે. એવું સમજીને સંયમી મુનિનું કર્તવ્ય છે કે તે સંસારપરિભ્રમણનું કારણ જે વિષય અને પરિગ્રહાદિક શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy