SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ आचाराङ्गसूत्रे __टीका- मुनिने'-त्यादि । 'मुनिना' संसारस्य त्रिकालावस्थां मनुते यः स मुनिः धातिकर्मचतुष्टयक्षयसमुद्भूतात्मस्वरूपस्तीर्थङ्करगणधरादिः, तेन, हु-निश्चयेन एतत्=पूर्वोक्तं वक्ष्यमाणं वा, तत्र पूर्वोक्तं परिग्रहासक्तिजनितसंसारपरिभ्रमणस्वरूपम् , असकृदुच्चैर्गोत्रोत्पत्त्यादिकं च प्र-प्रकर्षण वेदितं-द्वादशपर्षदि प्ररूपितम् भिन्नभिन्नस्वरूपेण कथितमित्यर्थः। वक्ष्यमाणं प्रवेदितमाह-'अनोघन्तरा' इत्यादि, करते हुए कहते हैं-'मुणिणा' इत्यादि । ___“मुनि” यह शब्द 'मन्' धातु से निष्पन्न हुआ है। 'मन्' धातु का अर्थ जानना है । जो संसारी की त्रिकालसंबंधी समस्त गुण-पर्याय रूप अवस्थाओं को जानता है उसका नाम मुनि है, घातिया कर्मों के क्षय होने से जिन्हों को केवलज्ञान स्वरूप आत्मा के निजरूप की प्राप्ति हो चुकी है ऐसे तीर्थकर, गणधरादि देव यहां 'मुनि' शब्द से लिये गये हैं। अपनी निजी कल्पना का परिहार करते हुए सत्रकार कहते हैं कि-पूर्वोक्त परिग्रहमें अत्यासक्तिवश जीव संसार में ही परिभ्रमण करता है, तथा "असकृदुच्चैर्गोत्रे असकृन्नीचैर्गोत्रे” इत्यादि सूत्रों (इसी उद्देश के प्रथमादि सूत्रों) में जो कहा गया है यह समस्त विषय, अथवा जो भी कुछ आगे कहा जावेगा वह सब मैंने अपनी निजबुद्धि से कल्पित कर नहीं कहा है, किन्तु तीर्थकरादिक देवों ने अपनी २ परिषद् में पृथक पृथक् रूप से ऐसाही कहा है । उनकी परंपरा से जिस प्रकार यह विषय चला 'मुणिणा' त्याह. “ मुनि" २! २५६ ‘मन्' धातुथी निष्पन्न थयो छ. 'मन्' धातुनो म જાણવું થાય છે. જે સંસારીની ત્રિકાલસંબંધી સમસ્ત ગુણપર્યાયરૂપ અવસ્થાઓને જાણે છે તેનું નામ મુનિ છે. ઘાતિયા કર્મને ક્ષય હોવાથી જેને કેવળ જ્ઞાનસ્વરૂપ આત્માના નિજરૂપની પ્રાપ્તિ થયેલ છે એવા તીર્થંકર ગણુધરાદિ દેવ આ ઠેકાણે મુનિ-શબ્દથી લેવામાં આવેલ છે. પોતાની નિજી કલ્પનાને પરિહાર કરીને સૂત્રકાર કહે છે કે–પૂર્વોક્ત પરિગ્રહમાં અત્યાસક્તિવશ છવ સંસારમાં જ परिभ्रमण ४२. तथा “ असदुच्चैर्गोत्रे असकृन्नीचैत्रि” त्याहि सूत्री ( આ ઉદ્દેશના પ્રથમાદિ સૂત્ર)માં જે કહેવામાં આવેલ છે તે સમસ્ત વિષય, અને જે આગળ કહેવામાં આવશે તે બધા મેં પિતાની નિજ બુદ્ધિથી કલ્પના કરી કહેલ નથી, પણ તીર્થંકરદિક દેએ તિપિતાની પરિષદમાં પૃથ પૃથક રૂપથી એમ જ કહેલ છે, તેની પરંપરાથી જે પ્રકારે આ વિષય ચાલ્ય શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy