SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ २१४ आचारागसूत्रे ___ योऽसंयमजीवी गृद्धोऽनर्थकरमर्थमुपायनर्थपरिरक्षणं करोति किन्तु तस्य तद्धनमनेकप्रकारेण नश्यतीति दर्शयति-' तओ से' इत्यादि । वीतरागप्रणीत धर्म में सर्वथा सावद्य प्रवृत्ति करने का निषेध है। इस बात को तब ही समझा जा सकता है कि जब वीतरागप्रणीत धर्म को सुनने जानने और उसके मनन करने का अवसर मिले, परन्तु जब वे सिद्धान्त को सुनते ही नहीं है तब इस सिद्धान्त को जान भी कैसे सकते हैं। अतः जहां पर इस प्रकार की प्रवृत्ति चालू है, जिन्हें अपने कर्तव्य का भान ही नहीं है, और जो जान बूझ कर भी खड्डे में पड़ रहे हैं, वे केवलिप्रणीत धर्म के सिद्धान्त को अभी तक समझे ही नहीं हैं। जिन सिद्धान्त के समझे विना समकित जैसी सुन्दर वस्तु कभी भी उनके हाथमें नहीं आसकती। इसके अभाव में सम्यग्ज्ञान का अभाव और उसके अभाव से मिथ्यात्व की वृद्धि, उसकी वृद्धि से संसार में परिभ्रमण ऐसे जीवों का अनिवार्य है, अतः जो आत्महित की कामना करनेवाले हैं उनका यह धर्म है कि-वे परिग्रह में गृद्ध न बनें। तभी संसारसागर से उनका आत्मोद्धार हो सकता है । सू०५॥ जो असंयमजीवी है और परिग्रह में ही आसक्तपरिणतिवाला बना हुआ है वह अनेक अनर्थोंका उत्पादक द्रव्य के संग्रह करने में ही लवलीन रहता है । वह यद्यपि कमाये हुए अपने इस द्रव्य की हर एक | વીતરાગપ્રણીત ધર્મમાં સર્વથા સાવધ પ્રવૃત્તિ કરવાનો નિષેધ છે. એ વાતને ત્યારે જ સમજી શકાય છે કે જ્યારે વીતરાગપ્રણીત ધર્મને સાંભળવા જાણવા અને તેનું મનન કરવામાં અવસર મળે. પરંતુ જ્યારે તે સિદ્ધાંતને સાંભળતે જ નથી ત્યારે તે સિદ્ધાંતને જાણી પણ કેવી રીતે શકે, માટે જે કેકાણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ છે, જેને પિતાના કર્તવ્યનું પણ ભાન નથી અને જે જાણું જેઈને પણ ખાડામાં પડે છે તે કેવલિપ્રણીત ધર્મના સિદ્ધાંતને હજુ સુધી સમસ્યા જ નથી. જે સિદ્ધાંતને સમજ્યા વિના સમકિત જેવી સંદર વસ્તુ કેઈ વખત પણ તેના હાથમાં આવી શકતી નથી. તેના અભાવમાં સમ્યજ્ઞાનને અભાવ, અને તેના અભાવથી મિથ્યાત્વની વૃદ્ધિ, તેની વૃદ્ધિથી સંસારમાં પરિભ્રમણ એવા જીને અનિવાર્ય છે. અતઃ જે આત્મહિતની કામના કરવાવાળા છે, તેને એ ધર્મ છે કે તે પરિગ્રહમાં ગૃદ્ધ ન બને. ત્યારે જ સંસારસાગરથી તેને આભેદ્ધાર થાય છે સૂત્ર ૫ જે અસંયમજીવી છે અને પરિગ્રહમાં જ આસક્તપરિણતિવાળા બનેલ છે તે અનેક અનર્થોના ઉત્પાદક દ્રવ્યને સંગ્રહ કરવામાં જ તલ્લીન રહે છે. તે જે કે પિતાના શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy