SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ.३ १२३ "दाराः परिभवकारा, बन्धुजनो बन्धनं विषं विषयाः। कोऽयं जनस्य मोहो, ये रिपवस्तेषु सुहृदाशा" ॥ १ ॥ इति । पूर्णरूप से व्यतीत करने के लिये, तथा उसके रक्षण के लिये कषायों पर विजय प्राप्त करने की सर्व प्रथम बड़ी भारी जरूरत है। परिग्रह को अपनाना यह लोभकषाय के उदय में ही होता है। असंयमी जीव असंयम अवस्था में रहते हुए ही अपना जीवन व्यतीत करते हैं, तथा यह चाहते हैं कि "मैंने जो यह परिग्रहादिक संगृहीत किया है उसके भोगने के लिये मैं अधिक से अधिक जीऊं" असंयमी जीव परपदार्थों के उपभोग करने में ही अधिक आसक्तिसंपन्न होते हैं-इन्हें जितनी इन परपदार्थों को भोगने की तीव्र अभिलाषा रहती है उससे शतांश भी आत्मकल्याणमय संयमिजीवन की तर्फ इनकी रुचि नहीं होती । जन्मान्तर से मिथ्यात्व का संसर्ग चला आता है । जैनकुल में उत्पन्न होने पर भी उनके इस मिथ्यात्व का नाश नहीं होता। ऐसे ही जीव अनादिमिथ्यादृष्टि कहलाते हैं। जो वर्तमान भव में कुगुरु कुदेव और कुधर्म की संगति में पड़कर अपने में अतत्त्वरुचि को स्थान देते हैं वे मिथ्यादृष्टि जीव हैं । ये जीव इष्ट पदार्थों को अनिष्टकारी, तथा अनिष्ट पदार्थों को इष्टकारी माना करते हैं । वे यह नहीं विचारते हैं किમાનવામાં આવે છે કે-સંયમ જીવનને પૂર્ણ રૂપથી વ્યતીત કરવા માટે તથા તેના રક્ષણ માટે કષા પર વિજય પ્રાપ્ત કરવાની સર્વ પ્રથમ જરૂરત છે. પરિગ્રહને અપનાવે તે લાભકષાયના ઉદયમાં જ થાય છે. અસંયમી જીવ અસંયમ અવસ્થામાં રહીને પિતાનું જીવન વ્યતીત કરે છે, તથા એ ચાહે છે કે “ મેં જે આ પરિગ્રહાદિક સંગ્રહ કર્યો છે તેને ભેગવવાને માટે હું વધારેમાં વધારે જવું ” અસંયમી જીવ પરપદાર્થોને ઉપયોગ કરવામાં જ અધિક આસકિતસંપન્ન હોય છે. તેને જેટલી પરપદાર્થો ભેગવવાની તીવ્ર અભિલાષા રહે છે તેનાથી એમાં ભાગની આત્મકલ્યાણમય સંયમ જીવનની તરફ તેની રૂચી થતી નથી. જન્માક્તરથી મિથ્યાત્વને સંસર્ગ ચાલ્યા આવે છે. જૈન કુળમાં ઉત્પન્ન થવા છતાં પણ તેના આ મિથ્યાત્વને નાશ થતું નથી. એવા જીવ અનાદિમિથ્યાદષ્ટિ કહેવાય છે. જે વર્તમાન ભવમાં કુગુરૂ કુદેવ અને કુધર્મની સંગતિમાં પડીને પોતાનામાં અતત્વરૂચિને સ્થાન આપે છે તે મિથ્યાત્વષ્ટિ જીવ છે. તે જીવ ઈટ પદાર્થોને અનિષ્ટકારી તથા અનિષ્ટ પદાર્થોને ઈષ્ટકારી માને छ. ते से विद्यारता नथी - શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy