SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ.३ बाल:=परिग्रहकटुकफलानभिज्ञः, सम्पूर्ण यथासमयमाप्तकामिन्याद्यासक्तिपूर्वक यथा स्यात्तथा जीवितुकामः असंयमेन दीर्घकालजीवनार्थी लालप्यमानः कामभोगतीव्राभिलाषेण व्यर्थ प्रलपन मूढः विवेकविकलः पूर्वोक्तविशेषणविशिष्टः, विप सिम् वैपरीत्यम् मिथ्यात्वमित्यर्थस्तद्यथा-तत्त्वेऽतत्त्वबुद्धिम्, अतत्त्वे तत्त्वबुद्धिम् , कुदेव-कुगुरु-कुधर्मेषु सुदेव-सुगुरु-सुधर्मबुद्धिम् , इष्टेष्वनिष्टबुद्धिम्, अनिष्टेष्विष्टबुद्धिम् , इत्थम् विपर्ययम् उपैति पामोति । उक्तञ्चकरेगा?, यह तो एक इस प्रकार की कल्पना है कि जिस प्रकार कोई व्यक्ति अपने घर में झरते हुए अमृत को छोड़कर किसी के बहकावे में आकर "पर्वत में अमृत झरता है" इस ख्याल से उसकी चाहना में उसे छोड़ वहां दौडाजाता है । जो हमारी इन्द्रियों के गोचर है वही वास्तविक है, इसके परे स्वर्ग नरकादि कुछ भी नहीं है, प्रत्यक्ष इन्द्रियों के सुख सिवाय परोक्ष स्वर्गादिक सुख है, यह सिर्फ एक श्रद्धा की ही वस्तु है वास्तविक कुछ नहीं है। तथा “तपश्चर्या का फल इस भव में न मिले तो न सही परभूव में तो मिलेगाही" इस प्रकार की कल्पना भी ग्रहगृहीत पुरुष के प्रलाप जैसी ही है। जैसे भूतादि के आवेश से युक्त प्राणी का प्रलाप निरर्थक होता है उसी प्रकार " इस भव में तप संयमरूप कष्ट को झेलकर प्राणी परलोकसंपंधी सुख समृद्धि को प्राप्त करता है" यह कहना भी निरर्थक है। इस प्रकार की विपरीत मान्यता उन अज्ञानी पुरुषों की है जो परिग्रह के फल से अनभिज्ञ हैं । रातदिन परिग्रह के वटोरने एवम् उसकी वृद्धि करने में दत्तावधान प्राणी की दृष्टि में संयम जीवन जैसे सुन्दर सिद्धांत એ તે એક આ પ્રકારની કલ્પના છે કે-જે પ્રકારે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં ઝરતાં અમૃતને છોડીને કેઈને ભરમાવવાથી “પર્વતમાં અમૃત ઝરે છે” તેવા ખ્યાલથી તેની ચાહનામાં તેને છોડીને ત્યાં દોડી જાય છે. જે અમારી ઈન્દ્રિયને ગોચર છે તે વાસ્તવિક છે. તેના સિવાય સ્વર્ગ નરકાદિ કંઈ પણ નથી, પ્રત્યક્ષ ઇન્દ્રિ ના સુખ સિવાય પક્ષ સ્વર્ગાદિક સુખ છે તે ફક્ત એક શ્રદ્ધાની વસ્તુ છેવાસ્તવિક કંઈ પણ નથી. અને તપશ્ચર્યાનું ફળ આ ભવમાં નહિ મળે તે નહિ પરભવમાં તે મળશે જ.” આવા પ્રકારની કલ્પના પણ ગ્રહગૃહીત પુરૂષના પ્રલાપ જેવી જ છે. જેમ ભૂતાદિકના આવેશથી યુક્ત પ્રાણીનો પ્રલાપ નિરર્થક બને છે તે પ્રકારે આ ભવમાં તપસંયમરૂપ કષ્ટને ભોગવી પ્રાણ પરલેક સંબંધી સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે” એમ કહેવું પણ નિરર્થક છે. આવી વિપરીત માન્યતા તેવા અજ્ઞાની પુરૂષની છે જે પરિગ્રહના કટુક ફળથી અનભિજ્ઞ છે. રાત દિન પરિગ્રહના વધારવામાં દત્તાવધાન પ્રાણીની દ્રષ્ટિમાં સંયમ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy