________________
आचारागसूत्रे अन्धवम्-उपहतनेत्रत्वं द्रव्यतो भावतोऽपि भवति, तथैकेन्द्रिय-द्वीन्द्रिय-त्रीन्द्रिया द्रव्यभावान्धाः। चतुरिन्द्रियो मिथ्यादृष्टिपञ्चेन्द्रियश्चोभौ भावान्धौ, द्रव्यभावभेदभिन्नमन्धत्वं नियमतो दुःखजनकं भवति । एवं बधिरत्वं कर्णापाटव, द्रव्यतो बधिरः श्रवणशक्तिरहितः, भावबधिरो जिनवचनश्रवणविकलः । मूकत्वं-वचनविकलत्वं द्रव्यतः, भावतो मूको मिथ्यावाघभिनिवेशेन स्वदोषापवाय जिनवचनाप्रतिपादकः । इस शब्द का सूत्र में प्रयोग किया है । उपयोगलक्षणवाला जीव तीनों काल में भी सत्ता से रहित नहीं होता है, इसलिये प्राणी की त्रैकालिक सत्ता प्रतिपादन करने के लिये सूत्रकारने इस सूत्र में "भूत" शब्द का प्रयोग किया है । अतः जब संसार का प्रत्येक प्राणी सुखाभिलाषी है, तब उसके साथ अत्याचार-अनर्थ कर उन्हें दुःखित करनेवाला प्राणी स्वयं अपने को दुःखित करने की चेष्टा करता है । जाति और कुलादिक के अभिमान से उन्मत्त बनकर जो दूसरों को हीन समझता है, तथा तूंअंधा है,तूं बहिरा है, तूं मूगा है' इत्यादि प्रकार के कर्कश शब्दों द्वारा जो दूसरों का तिरस्कार करता है वह अपनी कषायपरिणति से आत्मा को मलिन करता हुआ तदुपार्जित कर्म के कटुक विपाक को अवश्य भोगता है। इसी बात का दिग्दर्शन कराते हुए सूत्रकार कहते हैं कि-"अन्धत्वं मूकत्वं" इत्यादि । देखने की शक्ति की अभिव्यक्ति से रहित होना इसका नाम अन्धत्व है, यह अंधापना द्रव्य और भाव के भेद से २ प्रकारका है। एकेन्द्रिय, जीवदोइन्द्रिय जीव और तीनइन्द्रिय जीवों में दोनों प्रकार से अंधता है। पौद्गलिक द्रव्यइन्द्रियरूप चक्षु-इन्द्रिय की विकलता द्रव्य-अन्धता है, કરેલ છે. ઉપગ લક્ષણવાળા જીવ ત્રણે કાળમાં પણ સત્તાથી રહિત થતા નથી, માટે પ્રાણીની વૈકાલિક સત્તા પ્રતિપાદન કરવા માટે સૂત્રકારે આ સૂત્રમાં મૃત શબ્દને પ્રવેગ કર્યો છે. માટે જ્યારે સંસારના દરેક પ્રાણી સુખાભિલાષી છે ત્યારે તેની સાથે અત્યાચાર–અનર્થ કરી તેને દુઃખ દેવાવાળા પ્રાણ સ્વયં પિતાની જાતને જ દુઃખિત કરવાની ચેષ્ટા કરે છે. જાતિ અને કળાદિકના અભિમાનથી ઉન્મત્ત બનીને જે બીજાને હીન સમજે છે, અને તું આંધળો છે, તું બહેરે છે, તું મુંગો છે ઈત્યાદિ પ્રકારનાં કર્કશ શબ્દો દ્વારા જે બીજાને તિરસ્કાર કરે છે તે પિતાની કષાય પરિણતિથી આત્માને
મલિન કરે છે. તદુપાર્શત કર્મના કટુક વિપાકને અવશ્ય ભેગવે છે. આ વાતને हिनशतां सूत्रा२ ४ छ ?-“ अन्धत्वं भूकत्व" त्याहि. भवानी शस्तिनी
અભિવ્યક્તિથી રહિત થવું તેનું નામ અંધત્વ છે. તે અંધાપણું દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકાર છે. એકેન્દ્રિય જીવ, બેન્દ્રિય જીવ અને ત્રણ ઈન્દ્રિય જીવમાં બે પ્રકારથી અંધતા છે. પોગલિક દ્રવ્ય-ઇન્દ્રિયરૂપ ચક્ષુ-ઈન્દ્રિયની વિકલતા.
શ્રી આચારાંગ સૂત્ર : ૨