SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ १७६ आचारागसूत्रे समितः पञ्चसमितिभिः समितः सन् एतदनुदर्शी-एतत्सुखं दुःखं वा वक्ष्यमाणं वाऽन्धत्वादिकं द्रष्टुं-विलोकितुं शीलं यस्य स एतदनुदर्शी प्राणिशुभाशुभावलोकी त्वं जातिकुलादिमदजनितकटुकर्मविपाकमन्धत्वादिकं ज्ञात्वा भूतेषु सातं जानीहि, इति सम्बन्धः । तदेव दर्शयति-' तद्यथे'-त्यादिना । हम सांसारिक वैभव के भोक्ता बनें हैं, वैसे ही दीन दुःखी जीव असातावेदनीय के उदय से दुःख दरिद्रावस्था के भोक्ता बने हैं, फिर हमें इनके दुःख को दूर करने की और इन्हें सुख पहुंचाने की क्या आवश्यकता है ? क्योंकि हम किसी के कर्मोदय को तो मेट सकते नहीं हैं।" इत्यादि दुर्भावनाओं से जिनका अन्तःकरण दूषित है-वे 'प्रत्येक संसारी जीव सुखाभिलाषी है' इस बात को नहीं समझ सकते। इसे समझने के लिये सूक्ष्म-सद्ज्ञानरूपी घुद्धि, एवं संयम जीवन की आवश्यकता है। इसीका खुलाशा करते हुए सूत्रकार कहते हैं कि-'समिए एयाणुपस्सी समितः एतदनुदर्शी'। जो समितियों के पालन करने में सावधान है, जिसकी चित्तवृत्ति जीवों को दुःखित देखकर द्रवित हो जाती है, जो जीवों की रक्षा करने में सदा सावधान रहते हैं, जिनकी प्रत्येक क्रिया यतनापूर्वक होती है, ऐसे समितिपालक संयमी मुनि ही 'एतदनुदर्शी' इस बात का अनुभव कर सकते हैं। पांच समितियों के आराधन करने का उद्देश्य जीवों की एकमात्र रक्षा करना है, इसमें स्व और पर दोनों की रक्षा आजाती है। ईर्यासमिति में लवलीन साधु-झुसराप्रमाण दृष्टि से અમે સાંસારિક વૈભવનાં ભક્તા બન્યા છીએ તેવી જ રીતે એ દીન દુઃખી જીવ અસાતાવેદનીયના ઉદયથી દુઃખ દરિદ્રાવસ્થાના ભક્તા બન્યા છે. પછી અમને તેના દુઃખને દૂર કરવાની અને તેમને સુખ પહોંચાડવાની શું આવશ્યકતા છે? કારણ કે અમે કેઈને કર્મોદયને મિટાવી શકતા નથી” ઈત્યાદિ દુર્ભાવનાઓથી જેનું અંતઃકરણ દૂષિત છે તે “પ્રત્યેક સંસારી જીવ સુખાભિલાષી છે એ વાતને સમજી શકતા નથી. તેને સમજવાને માટે સૂમ સજ્ઞાનરૂપી બુદ્ધિ અને સંયમ જીવનની આવश्यता छ, तेन भुदासो ४२त सूत्र२ ४ छ -' समिए एयाणुपस्सी' समितः पतदनुदशी, २ समितिमाना पासन ४२वामा सावधान छ, रेनी चित्तवृत्तिवानी રક્ષા કરવામાં સદા સાવધાન રહે છે, જેની પ્રત્યેક ક્રિયા યતનાપૂર્વક થાય છે, એવા समितिमा सयभी भुमि 'एतदनुदर्शी' ये पातन मनुल ४३॥ श छे. પાંચ સમિતિઓનું આરાધન કરવાને ઉદ્દેશ્ય જીવની એક માત્ર રક્ષા કરવાની છે. તેમાં સ્વ અને પર બન્નેની રક્ષા આવી જાય છે. ઈચસમિતિમાં લવલીન સાધુ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy