SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ २७२ आचारागसूत्रे __टीका-'भूतेषु' इति । अत्र मूले ‘भूएहिं' इति तृतीयान्तपाठः सप्तम्यर्थे, भूतेषु-भवन्ति, भविष्यन्ति, अभूवन् च सत्तारूपेणेति भूतानिबाणिनस्तेषु सात= मुखं तद्विरुद्धं चासातं दुःखं प्रत्युपेक्ष्यमूक्ष्मधिया विचार्य जानीहि-बुध्यस्व । उपयोगलक्षणो जीवः कालत्रयेऽपि सत्तां दधाति, अतः प्राणिनस्त्रैकालिकसत्ताप्रतिपादनायात्र भूतशब्दोपादानं कृतमिति बोध्यम् । सामग्री प्राप्त होती है, ऐसा विचार कर किसी भी प्राणी का जरा भी अहित नहीं करना चाहिये । अहित आचरण का जो फल होता है सो कहते हैं____ 'भूएहिं जाण' इत्यादि। प्रत्येक जीवात्मा-चाहे वह दरिद्री हो; चाहे भिक्षुक हो; चाहे धनी हो; चाहे गुणी हो; कोई भी क्यों न हो; यही चाहता है कि हमको शांतिलाभ हो, सुख प्राप्त हो। चाहे आस्तिक हो या नास्तिक; सबका एक यही लक्ष्य है। इससे प्रतिकूल कोई भी नहीं मिलेगा। एक भिक्षुक जो दर दर का भिखारी बनकर अपने उदर का निर्वाह करता है उससे भी यदि प्रश्न किया जाय तो वह भी यही कहेगा कि, क्या करूँ मुझे शाता-सुख नहीं है। अतः इस प्रकार के उसके कथन से यह बात सत्य साबित होती है कि वह भी शाता-सुख पाने का अभिलाषी है। किड़ी को भी कोई छूता है तो वह भय के मारे भागती है । वृक्ष के नीचे किसीने अग्नि जलाई हो तो, वह उसके आताप से मुरझा जाता है । लजवंती एक जात की वनस्पति होती है जो छूते ही संकुचित એ વિચાર કરી કેઈ પણ પ્રણિનું જરા પણ અહિત નહિ કરવું જોઈએ. અહિત આચરણનું જે ફળ હોય છે તે કહે છે – 'भूपहिं जाण' त्याहि. प्रत्ये पात्मा बसे ते हरिद्री डाय २५॥२ लिनु હેય, ભલે ધની હોય ચાહે ગુણી હોય. ભલે કોઈ પણ પ્રકારના હોય પણ ‘અમને શાંતિને લાભ થાઓ, સુખ થાઓ” ભલે નાસ્તિક હોય કે આસ્તિક પણ બધાનું આ એક જ લક્ષ્ય છે. એનાથી પ્રતિકૂળ કઈ પણ કારણ મળશે નહિ. એક ભિક્ષુક જે ઘરઘરને ભિખારી બનીને પિતાના પેટને નિર્વાહ કરે છે તેનાથી પણ એ પ્રશ્ન કરવામાં આવે છે તે પણ એ જ કહેશે કે શું કરૂં મને શાતા–સુખ નથી, માટે આ પ્રકારના તેના કથનથી એ વાત સત્ય સાબિત થાય છે કે તે પણ શાતા–સુખ મેળવવાને અભિલાષી છે. કિડીને પણ કઈ અડે છે તે તે પણ ભયથી દૂર ભાગે છે. વૃક્ષની નીચે કેઈએ અગ્નિ સળગાવી હોય તે તે તેના આ તાપથી સુકાઈ જાય છે. લજવંતી એક જાતની વનસ્પતિ હોય છે જે અડકવાથી શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy