SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ १६० आचारागसूत्रे __'त'-दित्यादि, मेधावी-संयमरतिमान् विदितसंसारस्वभावः, तत्-पूर्वोक्तसङ्ग्राहकं शस्त्रपरिज्ञाकथितम् अप्रशस्तगुणमूलस्थानं विषयकपायादिकं चात्मबलाधर्थ दण्डसमादानादिकं च परिज्ञाय-ज्ञपरिज्ञया ज्ञात्वा मेधावी स्वयम्-आत्मना एतैः आत्मबलादानादिकैः कार्यैः दण्डं आणिहिंसां नैव समारभेत दण्डग्रहणारम्भ न कुर्यात्, प्रत्याख्यानपरिज्ञया परिहरेदित्यर्थः, अन्यमपि एतैः कार्यदण्डं न समारम्भयेदित्यन्वयः, तथा समारभमाणानप्यन्यान् न समनुजानीयात् नानुमोदयेत्, सुधर्मा स्वामी जम्बूस्वामिनं प्राह-एष मार्गः मृग्यतेऽन्विष्यते मोक्षपदमनेनेति मार्गः= रत्नत्रयस्वरूपः, इस प्रकार कटुक विपाक वाले दण्ड के आदान को अच्छी तरह जानकर क्या करना चाहिये? सो कहते हैं 'तंपरिण्णाय' इत्यादि । संयम में जिसे प्रेम है, संसार का स्वभाव भी जिसने भली प्रकार जान लिया है ऐसा मेधावी मुनि शस्त्रपरिज्ञा में प्रतिपादित अप्रशस्त गुण एवं मूलस्थानवरूप विषयकषायादिकों को तथा आत्मबलादिलाभ के लिये दण्डसमादान (आरम्भ समारम्भ) को ज्ञपरिज्ञा से जानकर स्वयं आत्मबल को प्राप्त करने के खोटे अभिप्राय से आचरित इन पूर्वोक्त कार्यों से प्राणातिपात आदि दण्ड का समारम्भ नहीं करे । क्योंकि इन कार्यों के करने वाले प्राणी को पापारंभ के सिवाय अन्य किसी भी प्रशस्त फल का लाभ नहीं होता है। इस बात को जानकर प्रत्याख्यानपरिज्ञा से उनका त्याग कर देवे । इतना ही नहीं किन्तु दूसरे से भी इन पूर्वोक्त कार्यों से वह दण्ड का આવા પ્રકાર કડવા વિપાકવાળા દંડના આદાનને સારી રીતે જાણીને શું કરવું જોઈએ તે કહે છે– तं परिणाय ' त्याहि. सयममा २२ प्रेम छ, संसारको स्वभाव रणे ભલી પ્રકારે જાણી લીધું છે એવા મેધાવી મુનિ શસ્ત્રપરિસ્સામાં પ્રતિપાદિત અપ્રશસ્ત ગુણ અને મૂળસ્થાનસ્વરૂપ વિષયકષાયાદિકને તથા આત્મબલાદિ લાભ માટે દંડસમાદાન (આરંભ-સમારંભ) ને જ્ઞપરિજ્ઞાથી જાણીને સ્વયં આત્મબળ પ્રાપ્ત કરવાના ખોટા અભિપ્રાયથી આચરિત એ પૂર્વોક્ત કાર્યોથી પ્રાણાતિપાત આદિ દંડન સમારંભ કર નહિ, કારણ કે આ કાર્યોના કરનાર પ્રાણીને પાપારંભ સિવાય બીજે કઈ પ્રશસ્ત ફળનો લાભ થતું નથી. એ વાતને જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યાગ કરે, એટલું જ નહિ પણ બીજાથી પણ તે પૂર્વોક્ત કાર્યોથી તે દંડને સમારંભ ન કરો, અને આ પ્રકારથી દંડનો સમારંભ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy