SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे ___ अथवा-हे अनभिक्रान्तयौवन ! शिष्य ! क्षणं द्रव्य-क्षेत्र-काल-भावभेदेन चतुविधं जानीहि । तत्र द्रव्यक्षणश्च स्थावरजङ्गमयोगमत्वं, तत्रापि द्वीन्द्रियादिपरिहारेण पञ्चेन्द्रियत्वं, तत्रापि सज्ञित्वं, तत्रापि मनुष्यत्वं, तेष्वपि विशिष्टजातिशोभनकुलोत्पत्तिदीर्घायुष्वनैरुज्यादिकमुपलभ्य चारित्रप्राप्तिरूपोऽवसरो लब्धः । यतो देवनारकभवे सम्यक्त्वं ज्ञानावबोधरूपश्रुतसामायिकोपलब्धिश्च भवति, तिर्यक्षु कस्यचिद्देशविरतिरुपजायते, सर्वविरतिरूपं चारित्रं मनुष्यजन्मन्येव लभते, स एव द्रव्यक्षणः। सामायिकश्चतुर्विधः-सम्यक्त्व-श्रुत-देशविरति-सर्वविरतिरूपो बोध्यः। ___अथवा-शिष्य के लिये सूत्रकार फिर कहते हैं कि-हे अनभिक्रान्तयौवन शिष्य ! द्रव्य, क्षेत्र, काल और भाव के भेदसे क्षण (अवसर) चार प्रकार का है। (१) सर्वविरतिरूप अवस्था जीव को जिस क्षण में प्राप्त होती है उसका नाम द्रव्यक्षण है, क्यों कि यह जीव अव्यवहार राशिसे व्यवहार राशि में आता है वहां पर पृथिवीकायिक आदि एकेन्द्रिय जीवों में जन्म ग्रहण करता है। फिर वह कर्म स्थितिको भोगता हुआक्रम से द्वीन्द्रियादिक जीवों में उत्पन्न होता है। इस प्रकार स्थावर और जसपर्याय में । त्रसपर्याय की प्राप्ति द्रव्यक्षण है। इसमें भी द्वीन्द्रियादिक पर्यायों के सिवाय पंचेन्द्रियपर्याय की प्राप्ति; इसमें भी संज्ञिपन की प्राप्ति; उसमें भी मनुष्यपर्याय की प्राप्ति; वहां भी विशिष्ट जाति-उच्चकुल में जन्म, दीर्घायु का पाना, निरोग शरीर की प्राप्ति होना, इस में भी चारित्र की प्राप्ति અથવા શિષ્ય માટે સૂત્રકાર ફરીવાર કહે છે કે-હે અનભિક્રાન્તયોવન शिष्य ! द्रव्य, क्षेत्र, अण मने भावना मेथी क्षय (अवस२) या२ २ छे. (૧) સર્વવિરતિરૂપ અવસ્થા જીવને જે ક્ષણે પ્રાપ્ત થાય છે તેનું નામ દ્રવ્ય ક્ષણ છે કારણ કે–આ જીવ અવ્યવહાર રાશિથી વ્યવહાર રાશિમાં આવે છે ત્યાં પૃથિવીકાયિક આદિ એકેન્દ્રિય જીવમાં જન્મ ગ્રહણ કરે છે, પછી તે કર્મસ્થિતિને ભેગવતાં કમથી બેઈન્દ્રિય માં ઉત્પન્ન થાય છે, આ પ્રકાર સ્થાવર અને ત્રસ પર્યાયની પ્રાપ્તિ દ્રવ્યક્ષણ છે. તેમાં પણ બેઈન્દ્રિયાદિક પર્યાય સિવાય પંચેન્દ્રિય પર્યાયની પ્રાપ્તિ, તેમાં પણ સંજ્ઞીપણાની પ્રાપ્તિ, તેમાં પણ મનુખ્યપર્યાયની પ્રાપ્તિ, ત્યાં પણ વિશિષ્ટ જાતિ–ઉંચ કુળ-માં જન્મ, દીર્ધાયુ મેળવવું, નિરોગ શરીર પ્રાપ્ત થવું, તેમાં પણ ચારિત્રની પ્રાપ્તિ થવી, ઈત્યાદિ. એ બધું દ્રવ્ય શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy