SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. १ अत्र मूले पूर्व प्रमत्ताः' इति बहुवचनप्रसङ्गे हन्तेत्यादौ सर्व त्रैकवचनं तु जात्येकत्वविवक्षया विज्ञेयम् । अनेकानर्थकरक्रियामदर्शनं च संसाराभिष्वङ्गपरः कालाकालसमुत्थायी सततं परहननादिरूपां नानाविधां क्रियां करोतीत्यर्थबोधनायेति तात्पर्यम् । उपस्थित रहते थे। एक क्षण मात्र भी जिन्हें सांसारिक कष्ट का अनुभव नहीं होता था, वे भी इस संयम जीवन की प्राप्ति के लिये उसे तृणवत् त्याग कर आत्मकल्याण के मार्ग में अग्रगामी हुए। __ यह जानी हुइ बात है कि-सब भरत चक्रवर्ती जैसे नहीं हैं। जहां आरंभ और परिग्रह का निवास है, वहां शान्तिमय जीवन नहीं, निराकुलतामय आत्मपरिणति नहीं, यत्नाचारपूर्वक प्रवृत्ति नहीं, इन्द्रियसंयम अथवा प्राणिसंयम जैसी सुन्दर वस्तुके वहां पर दर्शन नहीं। रातदिन आधि-व्याधि और उपाधि के भार से दबा हुआ यह प्राणी आत्मिक शांतिके सच्चे निर्मल स्रोत से वञ्चित ही रहा करता है-सिर्फ झूठी कल्पना से ही अपने को सुखी और शांति का उपभोक्ता मानता रहता है। जहां जितना अधिक आरंभ होगा वहां उतना ही अधिक जीवों का उपमर्दन होगा। आरंभ परिग्रह के सद्भाव में यतनापूर्वक प्रवृत्ति ही नहीं हो सकती। अयतनापूर्वक प्रवृत्तिका नाम ही प्रमत्त दशा है। इस प्रमत्त दशाकी निवृत्ति, सर्वविरतिरूप संयम के अनुष्ठान विना नहीं हो सकती!, क्यों कि संयमके अनुष्ठान में त्रस और स्थावर રિક કષ્ટને અનુભવ કરેલ નથી. તે પણ આ સંયમ જીવનની પ્રાપ્તિ માટે તેને તૃણવત્ ત્યાગ કરી આત્મકલ્યાણના માર્ગમાં અગ્રગામી થયા. એ જાણેલી હકીકત છે. બધા ભરત ચક્રવર્તી જેવા નથી. જ્યાં આરંભ અને પરિગ્રહને નિવાસ છે કે ત્યાં શાંતિમય જીવન નહિ. નિરાકુલતામય આત્મપરિણતિ નહિ. યત્નાચારપૂર્વક પ્રવૃત્તિ નહિ. ઈન્દ્રિયસંયમ અથવા પ્રાણિસંયમ જેવી સુંદર વસ્તુનું જ્યાં દર્શન નથી. રાત-દિવસ આધિ-વ્યાધિ અને ઉપાધિના ભારથી દબાએલો આ પ્રાણી આત્મિક શાંતિના સાચા નિર્મળ સોતથી દૂર જ રહ્યા કરે છે. ફક્ત જુઠી કલ્પનાથી જ પિતાને સુખી અને શાંતિને ઉપભોક્તા માનતો રહે છે. જ્યાં જેટલે અધિક આરંભ થશે ત્યાં તેટલું જ અધિક જીવનું ઉપમર્દન થશે. આરંભ પરિગ્રહના સદ્દભાવમાં યતનાપૂર્વક પ્રવૃત્તિ જ બની શકતી નથી, અયતનાપૂર્વક પ્રવૃત્તિનું નામ જ પ્રમત્તદશા છે. આ પ્રમત્તદશાની નિવૃત્તિ -સર્વવિરતિરૂપ સંયમના અનુષ્ઠાન વિના બની શકતી નથી, કારણ કે સંયમના અનુ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy