________________
अध्य० २. उ. १
जन्म,
जन्मा - ssर्यक्षेत्र - शोभनकुलोत्पत्ति - बोधिलाभ - सर्वविरतिप्राप्तिरूपासरोऽनादौ संसारे जीवेन लब्धः, इत्यनुभूय धीरो मुहूर्तमपि नो प्रमादयेत्" इन पङ्क्तियोंसे खुलाशा किया है। अर्थात् दुर्लभ मनुष्यआर्यक्षेत्र, उच्चकुल में जन्म, बोधिका लाभ, सर्वविरतिरूप चारित्र की प्राप्तिरूप अवसर जीवने अनन्तकालसे प्राप्त किया है, ऐसा विचार कर धीर वीर संयमीजन मुहूर्त मात्र भी संयमाराधन करने में प्रमादशील न बनें। मनुष्यजन्म का पाना बहुत ही दुर्लभ है। इसकी दुर्लभता शास्त्रकारोंने दश १० दृष्टान्तों से शास्त्रमें प्रकट की है। प्रथम तो मनुष्यजन्म की प्राप्ति होना दुर्लभ है, उसमें भी आर्यक्षेत्र में जन्म मिलना यह और भी महादुर्लभ है, आर्यक्षेत्र में भी उच्चकुल में जन्म पाना यह और भी दुर्लभ है, इस में भी बोधिका लाभ होना और कठिनतर है, इसमें भी सर्वविरतिरूप चारित्र का आराधन करना और भी दुर्लभतम है, अतः इस अनादि संसार में यदि इस पूर्ण साधनसामग्रीकी प्राप्ति तेरे हाथ आई है तो हे प्राणी ! तू संयमभाव से एक मुहूर्त भी प्रमादी मत बन, धीर वीर होकर इसका कितने ही उपसर्ग आयें कितने ही चाहे परीषों का ढेर तेरे मार्ग में आडा पड़ा हो तो भी आराधन "अनन्त कालदुर्लभमानुषजन्माऽऽर्यक्षेत्र शोभन कुलोत्पत्तिबोधिलाभसर्वविरतिप्राप्तिरूपावसरोऽनादौ संसारे जीवेन लब्धः, इत्यनुभूय धीरो मुहूर्त्तमपि नो प्रमादयेत्' આ પંક્તિઓથી ખુલાસો કરેલ છે, અર્થાત્ દુ ભ મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉંચકુળમાં જન્મ, ધિના લાભ, સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિરૂપ અવસર જીવે અનંતકાળથી પ્રાપ્ત કરેલ છે. એવેા વિચાર કરી ધીર વીર સ’યમી જન મુહૂત માત્ર પણ સંયમારાધન કરવામાં પ્રમાદશીલ ન બને. મનુષ્યજન્મનું મળવું ઘણું જ દુ॰ભ છે, તેની દુર્લભતા શાસ્ત્રકારોએ ૧૦ દૃષ્ટાન્તોથી શાસ્ત્રમાં પ્રગટ કરી છે. પ્રથમ તો મનુષ્યજન્મની પ્રાપ્તિ થવી દુર્લભ છે, તેમાં પણ આ ક્ષેત્રમાં જન્મ મળવા એ મહાદુલ ભ છે, આ ક્ષેત્રમાં પણ ઉંચ કુળમાં જન્મ થવા એ પણ દુર્લભ છે, તેમાં પણ એધિને લાભ થવા ઘણું જ કઠિનતર છે. તેમાં પણુ સવિરતિરૂપ ચારિત્રનું આરાધન કરવું તે દુ ભતમ છે. માટે આ અનાદિ સ`સારમાં કદાચ આ પૂર્ણ સાધન સામગ્રીની પ્રાપ્તિ તારે હાથે આવી છે તો હું પ્રાણી! તું સંચમભાવથી એક મુહૂર્ત પણ પ્રમાદી ખનીશ નહિ. ધીર વીર થઈ તેમાં કેટલાએ ઉપસર્ગ આવે અને ગમે તેટલા પરિષહેાના ઢગલા તારા માર્ગમાં આડા આવે તો પણ સંયમનું આરાધન કર. જેથી પ્રાપ્ત થયેલા આવા અવસર તારા
શ્રી આચારાંગ સૂત્ર : ૨
८३