SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे टीका – ' इत्येवम्' इतिशब्दः पूर्वप्रदर्शितवस्तुसूचकस्तेन यौवने पुत्रकलत्रासक्तः सावधानुष्ठानरतः स एव वृद्धावस्थायां सकलकार्याक्षमो भवतीत्यर्थः । एवं = यथोपदर्शितेन प्रकारेण 'समस्थितः अहोविहाराये 'ति । ७४ अहो इत्याश्चर्यजनको विहारो = विहरणं यस्मिन् सः = अहोविहारः संयमानुपालनं, तस्मै=तदर्थं समुत्थितः=सम्यगुद्युक्तः सन् मुहूर्तमपि न प्रमादयेदित्यनेन सम्बन्धः । तो वह इस प्रकार की परिस्थिति को दूर करने के लिये यह सर्वोत्तम प्रयत्न करे कि वह संयम में अपने को लगा दे, कारण कि संयम का अनुष्ठान करना ही इस रोगका इलाज है, इसके पालन - सेवन किये विना यह भवर का रोग दूर नहीं हो सकता - संयमाराधन मनुष्यगति के सिवाय अन्य और किसी भी गति में हो नहीं सकता- इसलिये सूत्रकार प्रकट करते हैं कि इस संयमरूपी ओषधि का पान भी वही कर सकता है जो धीर हो - परीषह और उपसर्ग के आने पर भी जो अपने कर्तव्यपथ से च्युत नहीं होता हो, उसका नाम सिद्धान्त की परिभाषा में धीर है। इसी बात की पुष्टि - " अहोविहाराय " इस पदसे तथा " धीरे " इस पद से सूत्रकारने की है । अहोविहार शब्द का अर्थ संयम है, कारण कि इसमें विचरण करनेवाला प्राणी देह में ममत्वबुद्धि रखनेवालों के लिये आश्चर्य पैदा करनेवाला होता है, उस की अनेक प्रकार की तपश्चर्या एवं कायक्लेशादिक बाह्य तपको देख कर संसारी बहिरात्मा जीव आश्चर्यचकित हो जाते हैं, वे विचारते हैं- धन्य है इस મ માને છે. જ્યારે આવી હાલત છે તો તે આ પ્રકારની પરિસ્થિતિને દૂર કરવા માટે સર્વોત્તમ પ્રયત્ન કરે કે સંયમમાં પોતાને લગાવી દે, કારણ કે સચમનું અનુષ્ઠાન કરવું તે જ આ રોગને ઉપાય છે. તેનુ પાલન—સેવન કર્યાં વગર આ ભવાભવના રોગ મટતા નથી. સંયમારાધન, મનુષ્યગતિ સિવાય અન્ય કેાઈ ગતિમાં થઈ શકતુ નથી. તેથી સૂત્રકાર પ્રગટ કરે છે કે આ સચમરૂપી ઓષધિનુ પાન તે કરી શકે છે જે ધીર છે અને પરીષહ ઉપસર્ગ આવવા છતાં પણ જે પોતાના કર્તવ્યથી દૂર થતાં નથી. તેનું નામ સિદ્ધાંતની પરિભાષામાં ધીર छे. या वातनी पुष्टि – “ अहोविहाराप " आ पहथी तथा " धीरे આ પદ્મથી સૂત્રકારે કરેલ છે. અહેાવિહાર શબ્દના અર્થ સંયમ છે, કારણ કે તેમાં વિચરણ કરવાવાળાં પ્રાણી દેહમાં મમત્વભુદ્ધિ રાખવાવાળાઓને માટે આશ્ચય પેદા કરવાવાળા હાય છે. તેની અનેક પ્રકારની તપશ્ચર્યા અને કાયક્લેશાદિક બાહ્ય તપને દેખીને સોંસારી અહિરાત્મા જીવ આશ્ચર્ય ચક્િત થાય છે, તે વિચારે છે-ધન્ય છે શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy