SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. १ खलु एकदा निजकाः पूर्वं परिवदन्तीति, ते चिरपरिपालिता अपि स्त्रीपुत्रभृत्यादयः खलु-निश्चयेन एकदा वृद्धावस्थायां रोगोदये च निजका: आत्मीयाः परिवदन्ति= तिरस्कुर्वन्तीत्यर्थः । तं पूर्वोपकारिणं वृद्धं सम्पति शत्रुमिव मन्यन्त इति भावः । "अयं वाचालः परुषवागू न म्रियते, नापि मौनं तिष्ठति, नापि स्थानान्तरं गच्छति, पुत्र भाई और भार्या के साथ यह बड़े अनुरागसे रहता है, और जिनका इसने अपनी जवानी अवस्थाके समय सर्व प्रकारसे धनादिक के अर्जन द्वारा बड़े आदरके साथ संरक्षण किया है, पालन-पोषण किया है ऐसे वे आत्मीय जन भी अपने इस उपकारी जनका इस वृद्धावस्थामें, अथवा इसके रोगाक्रान्त हो जाने पर तिरस्कार करने लगते हैं, वे इसके प्रति इस प्रकारसे व्यवहार करते हैं जैसे कोई अपने शत्रुके साथ व्यवहार करता है । नौकर चाकर भी इसकी एक भी बात नहीं सुनना चाहते हैं, अथवा सुनकर भी वे उसकी बातका कोई महत्त्व ही नहीं समझते। घरवाले उस समय यही कहते हैं कि-इसकी इस अवस्थामें बुद्धि मारी गई है, 'साठ वर्षमें मनुष्यकी बुद्धि भ्रष्ट हो जाती है। यह बात सत्य है, इसे बोलने तकका भी अब तमीज नहीं है-रात दिन बड़बडाता ही रहता है, हर एकसे यद्वा-तद्वा कठोर वचन बोल दिया करता है, क्या करें, इसे मौत भी नहीं आती है, इससे हजारों बार कह दिया है कि ज्यादा मत बोला करो, चुप रहा करो, परन्तु यह नहीं मानता, रातदिन यहीं पर अड़ा बैठा रहता है, इससे इतना भी नहीं बनता कि રાગથી રહે છે અને જેને તેણે પોતાની જુવાન અવસ્થાને સમયે સર્વ પ્રકારથી ધનાદિક કમાઈને આદરથી રક્ષણ કર્યું છે. એવા તે આત્મીય જન પણ પોતાના આવા ઉપકારી માણસને આ વૃદ્ધાવસ્થામાં અથવા રોગા-કાન્ત થવાથી તેને તિરસ્કાર કરવા લાગી જાય છે. તે તેના પ્રતિ એવા પ્રકારથી વ્યવહાર કરે છે કે જાણે પોતાના શત્રુની સાથે વ્યવહાર કરતા હોય. નોકર-ચાકર પણ તેની કઈ વાત સાંભળતા નથી, અથવા સાંભળે તે તેની વાતને કેઈ મહત્વ સમજતા નથી. ઘરવાળા આ સમયમાં એ કહે છે કે–એની આ અવસ્થાએ બુદ્ધિ મારી गई छ. "साठ वर्षे मनुष्यनी मुद्धि भ्रष्ट थाय छे.” 20 पात सत्य छ, रेने બલવાને પણ ઢંગ નથી, રાત-દિવસ બડ–બડ કર્યા કરે છે. દરેકથી જેમ-તેમ ખરાબ ખરાબ શબ્દ બેલી નાંખે છે. શું કરવું એને મેત પણ આવતી નથી. એને હજાર વાર કહ્યું કે ઝાઝું બેલે નહિ, ચુપ રહ્યા કરે, પરંતુ એ માનત જ નથી, રાત-દિન આ ઠેકાણે અઠું લગાવી બેસી જ રહે છે, એનાથી શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy