________________
જૈનાગમવારિધિ-જૈનધર્મદિવાકર પ્રધાનાચાર્ય પતિમુનિશ્રી આત્મારામજી મહારાજ (પંજાબ) ના એ આચારાંગસૂત્રની આચારચિંતામણિ ટીકાપર આપેલ
સંમતિપત્રને ગુજરાતી અનુવાદ. મેં પૂજ્ય આચાર્યવર્ય ઘાસીલાલજી મહારાજ) ની બનાવેલ શ્રીમદ્ આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનની આચારચિતામણિ ટીકા સપૂર્ણ ઉપાગપૂર્વક સાંભળી.
આ ટીકા ન્યાય સિદ્ધાંતથી યુક્ત, વ્યાકરણના નિયમથી નિબદ્ધ છે. તથા એમાં પ્રસંગે પ્રસંગે કમથી અન્ય સિદ્ધાંતને સંગ્રહ પણ ઉચિતરૂપથી જણાઈ આવે છે.
ટીકાકારે અન્ય તમામ વિષયે સમ્યક પ્રકારથી સ્પષ્ટ કરેલ છે. તેમજ પ્રૌઢ વિષયને વિશેષરૂપથી સંસ્કૃત–ભાષામાં સ્પષ્ટતાપૂર્વક પ્રતિપાદન અતિ મનેરંજક છે. એ માટે આચાર્ય મહદય ખરેખર ધન્યવાદને પાત્ર છે.
હું આશા રાખું છું કે જિજ્ઞાસુ મહેદ એના સારી રીતે પઠન પાઠન દ્વારા જેનાગમ સિદ્ધાંતરૂપ અમૃત પીય પીયને મનને આનંદિત કરે. અને તેને મનનથી દક્ષજને ચાર અનુગાનું સ્વરૂપજ્ઞાન મેળવે.
તથા આચાર્યવય આવી જ રીતે બીજા પણ જૈનાગમના સ્પષ્ટતાપૂર્વક વિવેચન દ્વારા શ્વેતાંબર સ્થાનકવાસી સમાજ પર મહાન ઉપકાર કરીને યશસ્વી બને.
વિ. સં. ૨૦૦૨ માગસર સુદી ૧
જૈનમુનિ-ઉપાધ્યાય આત્મારામ લુધિયાના (પંજાબ)
શુભમતુ
શ્રી આચારાંગ સૂત્ર : ૧