________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ७ सू. ५ वायुविराधनादोषः
टीका-- तद् ब्रवीमि-वायुकायहिंसया यथा बहुविधाः पाणिनः प्रणश्यन्ति, तत् कथयामि-संपातिमाः उत्पत्योत्पत्यपतनशीला, माणाः पाणिनः सन्ति = वायुकायमाश्रित्व विद्यन्ते । एते संपातिमाः आहत्य-व्यजनतालवृन्तवस्त्रादिभिः प्रोद्भावितवायुकायादाघातं प्राप्य, संपतन्ति वायुवेगसमाकृष्टाःमाणापगमायोद्विग्नास्तत्रैव वायुकाये संविशन्ति, संश्लिष्यन्तीत्यर्थः। ___स्पर्श चेति । स्पर्शोऽस्यास्तीति स्पर्शः स्पशवान् , तं स्पर्श वायुकाय, स्पृष्टाः =स्पर्शकर्तारः, आपत्वात् कर्तरि क्तः । एके वायुवेगसमाहताः प्राणिनः, संघातमापधन्ते-परस्परसंघर्षेण गात्रसंकोचं प्राप्नुवन्ति ।
ये तत्र वायुकाये संपतिताः संघातमापद्यन्ते, ते तत्र-वायुकाये
टीकार्थ-वायु की हिंसा से अनेक प्रकार के प्राणियो का घात किस प्रकार होता है सो कहता हूँ । संपातिम अर्थात् उड-ऊडकर पड़ने वाले अनेक जीव वायुकाय के आश्रित रहते हैं। ये संपातिम जीव पंखा, तालवृन्त-पंखा कि एक जाति, वस्त्र आदि से ऊदीरणा की हुई वायुकायद्वारा आघात पाकर गिर पडते हैं, अर्थात् वायु के वेग से खिंचकर घबराये हुए वायुकाय के साथ हो जुड-से जाते हैं।
यहाँ स्पर्श का अर्थ हैं स्पर्शवान् अर्थात् वायु । कोई-कोई वायु के वेग से आहत हुए जीव संघात को प्राप्त होते है अर्थात् परस्पर रगड खाकर सिकुड जाते हैं।
वायुकाय में पड़े हुए जो जीव सिकुड जाते हैं वे वायुकाय के आघात से
ટીકાઈ–વાયુકાયની હિંસાથી અનેક પ્રકારનાં પ્રાણીઓને ઘાત કેવી રીતે થાય છે. તે હું કહું છું –સંપાતિમ–ઉડી-ઉડીને પડવાવાળા અનેક જીવ વાયુકાયના આશ્રયે રહે છે. તે સંપતિમ જીવ, પંખા, તાડપત્ર, વસ્ત્ર આદિથી ઉદીરણા કરાએલા વાયુકાયદ્વારા આઘાત પામીને પડી જાય છે. અર્થાત્ વાયુના વેગથી ખેંચાઈને ગભરાએલા વાયુકાયની સાથે જ જોડાઈ જાય છે.
અહીં સ્પર્શને અર્થ છે–સ્પર્શવાન–અર્થાત્ વાયુ કેઈ–કઈ વાયુના વેગથી આહત-તાડન કરાએલા જીવ સંધાત-જથાપણાને પ્રાપ્ત થાય છે. અર્થાત્ પરસ્પર ઘસડાઈને સંકોચાઈ જાય છે.
વાયુકાયમાં પડેલા જે જ સંકોચાઈ જાય છે તે વાયુકાયના આઘાતથી મૂર્શિત
શ્રી આચારાંગ સૂત્ર : ૧