________________
आचार चिन्तामणि -टीका अध्य. १उ. ७. १ वायुकायलक्षणम्
लक्षणद्वारम् -
ननु कथमिदं ज्ञायते वायुः सचित्त इति ?, अत्रोच्यते-गृह्यतां तावदनुमानं प्रमाणम्, वायुश्चेतनावान् अनन्य प्रेरिताऽनियततिर्यग्गमनवत्त्वात्, हरिणगवयादिवदिति । अनियतविशेषणोपादानात् परमाणौ अपरप्रेरिततिर्यग्गतिसत्वेऽपि नानैकान्तिकत्वम् तस्य हि परप्रयोगनिरपेक्षस्य स्वाभाविक गतिरनुश्रेणिर्भवति तस्मात् सा नियतैत्र । आगमोऽपि प्रमाणं, यथादशवेकालिकसूत्रे - “वाउ चित्तमं तमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्यपरिणएणं " । इति, वायुश्चित्तवानाख्यातोऽनेकजीवः
अन्यत्र शस्त्रपरिणतात् ।
इति च्छाया,
पृथक्सवः
लक्षणद्वार
शंका - वायु सचित्त है, यह बात किस प्रकार जानी जाय ?
समाधान - पहले अनुमान प्रमाण ही लीजिए:- वायु चेतनायुक्त है, क्यों कि वह
हिरन, रोझ आदि । हेतु गति होने पर भी परमाणु
दूसरों की प्रेरणा विना अनियत रूप से तिरछी गति करती है, जैसे 'नियत' विशेषण लगा देने से प्रेरणा का अभाव और तिरछी व्यभिचार नहीं होता । परमाणु दूसरे की प्रेरणा के बिना जो गति के अनुसार नियत ही होती है-अनियत नहीं । इस विषय में दशवैकालिक सूत्र में कहा है
६८३
करता है वह गति श्रेणी आगम भी प्रमाण है ।
66
वायु सचित कही गई है। वह अनेक जीवोंवाली है, और उन जीवों का अस्तित्व पृथक्-पृथक् है । सिर्फ शस्त्रपरिणत वायु सचित्त नहीं है
""
1
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
I
लक्षणद्वार
શકા-વાયુ સચિત્ત છે એ વાત કેવી રીતે જાણી શકાય ?
સમાધાન—પ્રથમ અનુમાનપ્રમાણુ લઇએ-વાયુ ચેતનાયુક્ત છે, કેમકે તે ખીજાની પ્રેરણા વિના અનિયતરૂપથી તિરછી ગતિ કરે છે, જેમ-હરણ, રેઝ આદિ. હેતુમાં અનિયત ’ વિશેષણ લગાવી દેવાથી પરપ્રેરણાના અભાવ અને તિરછી ગતિ હોવા છતાંય પણ પરમાણુથી વ્યભિચાર થતા નથી, પરમાણુ બીજાની પ્રેરણા વિના જે ગતિ કરે છે, તે ગતિ શ્રેણી-અનુસાર નિયતજ હોય છે, અનિયત નહિં.
આ વિષયમાં આગમ પણ પ્રમાણ છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે
વાયુ સંચિત્ત કહેવામાં આવ્યા છે. તે અનેક જીવવાળા છે અને તે જીવાનું मस्तित्व पृथडू-पृथई (लुहु -लुङ ) छे, मात्र शस्त्रपरित वायु सचित्त नथी. "