________________
६८२
आचाराङ्गमत्रे जिनप्रवचनोक्तचरणकरणसेविनः स्वप्राणरक्षणार्थमपि परजीवोपमर्दनं नेच्छन्ति, ते हि अचाक्षुषवायुजीवविराधनाविनिवृत्ताः कथमन्यचाक्षुषपृथिव्यादिजीवोपमर्दने पवर्तेत, न कथमपीति भावः।
अथ वायुकायस्य सम्यग्ज्ञानार्थ लक्षणाद्यष्ट द्वाराणि निरूपणीयानि । तत्र लक्षणप्ररूपणापरिमाणशस्त्रोपभोगद्वाराणि यथाक्रमं निरूप्यन्ते । अवशिष्ट-वधवेदनानिवृत्ति द्वाराणि पृथिवीकायोद्देशे यथा कथितानि तथैवावगन्तव्यानि ।
जिनागम में कथित चरण-करण का सेवन करने वाले अपने प्राणों की रक्षा करने के लिए भी दूसरे जीव की हिंसा करने की अभिलाषा नहीं करते । वे चक्षु से न दिखाई देने वाले वायुकाय के जीवों की विराधना से भी निवृत होते हैं तो चक्षुगोचर अन्य पृथ्वीकाय आदि के जीवों की विराधना में कैसे प्रवृत्त हो सकते हैं-किसी प्रकार भी नहीं।
वायुकाय का सम्यग्ज्ञान प्राप्त करने के लिए लक्षण आदि आठ द्वारों का निरूपण करना चाहिए । उनमें से लक्षण, प्ररूपणा, परिमाण, शस्त्र और उपभोग द्वारों का क्रम से निरूपण करते हैं । शेष वध, वेदना और निवृत्ति द्वार जैसे पृथ्वीकाय के उद्देश में कहे हैं वैसे ही यहाँ समझ लेने चाहिए।
- જિનાગમમાં કહેલા ચરણ-કરણનું સેવન કરવાવાળા પિતાના પ્રાણની રક્ષા કરવા માટે પણ બીજા ની હિંસા કરવાની અભિલાષા કરતા નથી. તે નેત્રથી નહિ દેખાતા વાયુકાયના જીવોની વિરાધનાથી પણ નિવૃત્ત હોય છે, તે પછી નેત્રથી જોઈ શકાય તેવા બીજા પૃથ્વીકાય આદિના જીવની વિરાધનામાં કેવી રીતે પ્રવૃત્ત થઈ શકે છે ? કોઈ પ્રકારે પણ થઈ શકતા નથી.
વાયુકાયનું સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવા માટે લક્ષણ આદિ આઠ દ્વારેનું નિરૂપણ કરવું જોઈએ. તેમાંથી લક્ષણ, પ્રરૂપણ, પરિમાણ, શસ્ત્ર અને ઉપગ દ્વારનું ક્રમથી નિરૂપણ કરે છે, શેષ-(બાકી) વધ, વેદના અને નિવૃત્તિ દ્વાર જેવી રીતે પૃથ્વીકાયના ઉદ્દેશમાં કહ્યા છે, તેવી જ રીતે અહિં સમજી લેવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧