________________
४४
आचारागसूत्रे प्राप्ते तु षोडशे मासे, समूलं तद्विनश्यति ॥ १॥" इति ।
शुक्लपक्षे भद्रा चतुर्थ्यामेकादश्यां च तिथिपरार्द्धभागस्थायिनी, अष्टम्यां पूर्णिमायां च तिथिपूर्वार्द्धभागस्थायिनी भवति, कृष्णपक्षे तु सा तृतीयायां दशम्यां च निथिपरार्द्रभागस्थायिनी, सप्तम्यां चतुर्दश्यां च तिथिपूर्वाद्धभागस्थायिनी भवति।
तत्र तिथिपश्चाद्धभागस्थायिनी भद्रा दिवसं व्यानोति, तथा तिथिपूवार्दभागस्थायिनी रात्रि व्यामोति चेत्तदा न दोषावहा ।
भद्रायास्त्रिंशद्धेटिकामानेन पश्चिमं घटिकात्रयं पुच्छमित्यभिधीयते । तद् भद्रापुच्छं शुभम् ।
“भद्रा करण में किया हुआ कार्य प्रथम तो सिद्ध ही नहीं होता, कदाचित् सिद्ध भी होजाय तो सोलहवा महीना आने पर उसका समूल विनाश हो जाता है" ॥१॥
भद्रा शुक्लपक्ष में चौथ तथा एकादशी तिथि के उत्तरार्ध में रहती है, और अष्टमी तथा पूर्णिमा के दिन तिथि के पूर्वार्ध में रहती है। ___कृष्णपक्ष में तृतीया और दशमी के दिन तिथि के उत्तरार्ध में और सप्तमी एवं चतुर्दशी को तिथि के पूर्वार्ध में रहती है ।
तिथि के उत्तरार्ध में रहने वाली मद्रा दिनको व्याप्त करती हो और पूवार्धभाग में रहने वाली रात्रिको व्याप्त करती हो तो कोई दोष नहीं है।
तीस घडीको भद्रा की अन्तिम तीन घडिया पूंछ कहलाती हैं । भद्राकी यह पूछ शुभ है।
ભદ્રા કરણમાં કરેલું કામ પ્રથમ તે સિદ્ધ થતું નથી, કદાચિત્ સિદ્ધ પણ થાય તે સેલમે મહિને આવતાં તેને સમૂળ વિનાશ થાય છે.’ ૧ |
ભદ્રા શુકલ પક્ષમાં ચોથ તથા એકાદશી તિથિના ઉત્તરાર્ધમાં રહે છે, અને આઠમ તથા પૂનમના દિવસે તિથિના પૂર્વાર્ધમાં રહે છે.
કૃષ્ણપક્ષમાં ત્રીજ અને દશમીના દિન તિથિના ઉત્તરાર્ધમાં અને સાતમ તથા ચૌદશના દિન તિથિના પૂર્વાર્ધમાં રહે છે.
તિથિના ઉત્તરાર્ધમાં રહેવાવાળી ભદ્રા દિવસને વ્યાપ્ત કરતી હોય, અને પૂર્વ ભાગમાં રહેવાવાળી રાત્રીને વ્યાપ્ત કરતી હોય તે કઈ દોષ નથી.
ત્રીશ ઘડીની ભદ્રાની છેલ્લી ત્રણ ઘડીએ પૂછ કહેવાય છે અને ભદ્રાની તે પૂછ શુભ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧