________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ५ सू. १ वनस्पतिकाय सचित्तता ५८७ तथा-वृक्षाः अव्यक्तोपयोगमुखादिमन्तः, अव्यक्तचेतनावत्त्वात्, सुप्तमूच्छितपुरुषवत् । अत्र वनस्पतीनां दृश्यत्वहेतुना जीवशरीरत्वं सिद्धयति, ततश्च सचित्तत्वम् । अपरञ्च-वृक्षाः सचेतनाः, सर्वत्वगपहरणे मरणात्, अजवत् । वनस्पतिकायस्य सचेतनत्वमग्रेऽपि साधयिष्यते-' से बेमि-इमंपि जाइधम्मय एयपि जाइधम्मय' इत्यत्र।
यद्वा--अव्यक्तोपयोगादीनि कषायपर्यन्तानि जीवलक्षणानि पृथिवीउपयोग (चेतना) और सुख आदि से युक्त हैं, क्यों कि उन में अव्यक्त चेतना हैं, जो अव्यक्त चेतनावाला होता है वह अव्यक्त चेतनावाला और सुख आदि वाला होता है, जैसे सुप्त या मूर्च्छित पुरुष ।
इस प्रकार 'दृश्यत्व' हेतु से सिद्ध होता है कि-वनस्पति, जीव का शरीर है और जीव का शरीर होने के कारण सचित्त भी है । इसके अतिरिक्त और भी प्रमाण है । जैसे वृक्ष चेतनावान् है क्यों कि उनकी सारी त्वचा (छाल) हटाने पर उनकी मृत्यु हो जाती है, सारी त्वचा हटाने पर जिस की मृत्यु हो जाती है वह सचेतन ही होता है, जैसे बकरा । वनस्पतिकाय को सचेतनता आगे भी-'से बेमि-इमंपि जाइधम्मयं एयपि जाइधम्मयं' इस सूत्र की व्याख्या करते हुए सिद्ध की जायगी।
अथवा-अव्यक्त उपयोग से लेकर कषायपर्यन्त जीव के जो लक्षण पृथ्वी
(ચેતના) અને સુખ આદિથી યુક્ત છે, કેમકે તેમાં અવ્યકત ચેતના છે. જે અત્યકતા ચેતનાવાળા હોય છે તે અવ્યકત ચેતનાવાળા અને સુખ આદિવાળા હેય છે. જેમ સુતેલા અથવા મૂચ્છિત પુરૂષ. આ પ્રકારે “દશ્યત્વ હેતુથી સિદ્ધ થાય છે કે-વનસ્પતિ જીવનું શરીર છે અને જીવનું શરીર હોવાના કારણે સચિત્ત પણ છે. એની સાથે બીજું પણ પ્રમાણ છે. જેમકે-વૃક્ષ ચેતનાવાનું છે કેમકે તેની તમામ ચામડી-છાલ કાઢી નાંખવાથી તેનું મૃત્યુ થઈ જાય છે; તમામ છાલ કાઢી નાંખવાથી જેનું મૃત્યુ થઈ જાય છે તે ચેતન र डाय छे. २वी रीते ५४२१. वनस्पतिशायनी येतनता मा ५५४-'से बेमि-इमंपि जाइधम्मयं एयंपि जाइधम्मयं' या सूत्रनी व्याच्या ४२ती मते सिद्ध ४२पामा माशे.
અથવા–અવ્યકત ઉપયોગથી લઈને કષાય સુધી જીવના જે લક્ષણ પૃથ્વીકાયનાં
શ્રી આચારાંગ સૂત્ર : ૧