________________
आचारागसूत्रे व्यापारयतः, इत्येते पचनपाचनादयः आरम्भाः सावधव्यापाराः, अपरिज्ञाता:= अष्टविधकर्मबन्धकारणत्वेनाविज्ञाता भवन्ति, अग्निकाये शस्त्रं प्रयुजानस्य परिज्ञाया अभावादिति भावः ।
__ अत्र-अस्मिन् अप्काये शस्त्रम्-पूर्वोक्तस्वरूपम्, असमारभमाणस्य अपयुजानस्य, इत्येते पचनपाचनादयः, आरम्भा सावधव्यापाराः, परिज्ञाताः ज्ञपरिज्ञया परिज्ञाताः भवन्ति, प्रत्याख्यानपरिज्ञया परित्यक्ता भवन्तीत्यर्थः।।
___ज्ञपरिज्ञापूर्विका प्रत्याख्यानपरिज्ञा यथा समुद्भवति तथा दर्शयति-तत् परिज्ञाये'-त्यादि । तत्-अग्मिकायारम्भणं, परिज्ञाय= कर्मबन्धाय भवती'त्येवमवबुध्य, मेधावी हेयोपादेयविवेककुशलः, साधुमर्यादावधानशील इति यावत्, नैव स्वयमनिशस्त्रं समारभेत, नैवान्यैरग्निशस्त्रं समारम्भयेत्, अग्निशस्त्रं वाले को अर्थात् पचन-पाचन आदि पापमय कार्य करने वालों को यह ज्ञान नहीं होता कियह कार्य आठ प्रकार के कर्मों के बंध का कारण है, क्यों कि अग्निकाय के शस्त्र का प्रयोग करने वाले में परिज्ञा का अभाव होता है ।
अग्निकाय में पूर्वोक्त शस्त्र का व्यापार न करने वाले को सावध व्यापारों का ज्ञान होता है । वह ज्ञपरिज्ञा से उन्हें जानता है और प्रत्याख्यानपरिज्ञा से उनका त्याग कर देता है।
ज्ञपरिज्ञा के बाद प्रत्याख्यानपरिज्ञा किस प्रकार उत्पन्न होती है ? सो कहते हैंअग्निकाय का आरंभ कर्मबंध का कारण है, यह जानकर हेय-उपादेय के विवेक में प्रवीण साधुमर्यादा का ध्यान रखने वाला स्वयं अग्निशस्त्र का आरंभ नहीं करता, दूसरों से કરવાવાળાને અર્થાત-વચન-પાચન આદિ પાપમય કાર્ય–કરવાવાળાને એ જ્ઞાન હોતું નથી કે આ કાર્ય આઠ પ્રકારનાં કર્મોનાં બંધનું કારણ છે. કારણ કે અગ્નિકાયનાં શાને પ્રયોગ કરવાવાળાઓમાં પરિજ્ઞાને અભાવ હોય છે.
અગ્નિકાયમાં પૂર્વોક્ત શસ્ત્રને વ્યાપાર-ઉપગ નહિ કરવાવાળાને સાવદ્ય વ્યાપારનું જ્ઞાન હોય છે. તે જ્ઞપરિજ્ઞાથી તેને જાણે છે, અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરી આપે છે.
જ્ઞપરિજ્ઞાની પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞા કયા પ્રકારે ઉત્પન્ન થાય છે? તે કહે છે
અગ્નિકાયને આરંભ કર્મબંધનું કારણ છે. એ પ્રમાણે જાણીને હેય-ઉપાદેયના વિવેકમાં પ્રવીણ-કુશળ સાધુમર્યાદાનું ધ્યાન રાખવાવાળા પોતે અગ્નિશસ્ત્રને આરંભ કરતા નથી, બીજા પાસે આરંભ કરાવતા નથી, અને આરંભ કરવાવાળાને અનુમોદન
શ્રી આચારાંગ સૂત્ર : ૧