________________
५४४
आचारागसूत्रे संख्येचैनियमतो भाव्यम् । बादराणां स्वस्थानं मनुष्यक्षेत्रमेव, न ततः परमस्ति ।
___बादरास्तेजस्कायाः व्याघाताभावे सति मनुष्यक्षेत्रेऽर्धतृतीयद्वीपसमुद्रेषु पञ्चदशक्षेत्रेषु विद्यन्ते । युगलसमयरूपे व्याघाते सति तु पञ्चमहाविदेहेषु वर्तन्ते, नान्यत्र । उपपाताङ्गीकरणेन लोकसंख्येयभागवर्तिनः सन्ति ।।
समुद्घातेन सर्वलोकवर्तिनः पृथिवीकायादयश्च मारणान्तिकसमुद्घातेन समवहता बादराग्निषु समुत्पद्यमानास्तत्तद्वयपदेशभाजः सर्वलोकव्यापिनः सन्ति ।
यत्र च वादराः पर्याप्तास्त व बादरा अपर्याप्ताः, यतस्ते तनिश्रयोऔर अपर्याप्त । जहाँ एक बादर जीव होता है वहाँ नियम से असंख्यात जीव होते हैं। बादर जीवों का क्षेत्र मनुष्यलोक ही है; उससे आगे नहीं।
बादर तेजस्काय व्याघात ( अन्तर ) न हो तो मनुष्य क्षेत्र में अढाई द्वीप' समुद्रों में पन्द्रह क्षेत्रों में रहते हैं । युगलियों के समयरूप व्याघात ( अन्तर ) के होने पर पाच महाविदेहों में रहते हैं, अन्यत्र नहीं । उपधात की अपेक्षा लोक के संख्यात भाग में रहते हैं।
समुद्धात की अपेक्षा-समस्तलोकव्यापी पृथ्वीकाय आदि, मारणान्तिक समुद्घात करके बादर अग्नि में उत्पन्न होते हुए उस-उस व्यपदेश (नाम) के पात्र हो कर सर्वलोकव्यापी हैं।
जहाँ बादर पर्याप्त हैं वहीं बादर अपर्याप्त हैं, क्यों कि-अपर्याप्त जीव જ્યાં એક બાદર છવ હોય છે ત્યાં નિયમથી અસંખ્યાત જીવ હોય છે. બાદર જનું ક્ષેત્ર મનુષ્ય લેકજ છે. તેનાથી આગળ નથી.
બાદર તેજસ્કાય, અન્તર ન હોય તે મનુષ્ય ક્ષેત્રમાં અઢી દ્વીપ-સમુદ્રોમાં, પંદર ક્ષેત્રમાં રહે છે. યુગલિઆના સમયરૂપ અંતર હોવા પર પાંચ મહાવિદેહમાં રહે છે, અન્યત્ર નહિ, ઉપપાતની અપેક્ષા લોકના સંખ્યાત ભાગમાં રહે છે.
સમુદ્યાતની અપેક્ષા સમસ્તલેકવ્યાપી પૃથ્વીકાય આદિ મારણાનિક સમુદઘાત કરીને બાદર અગ્નિમાં ઉત્પન્ન થઈને તે-તે વ્યપદેશ-(નામ)ને પાત્ર થઈને સર્વ લકવ્યાપી છે.
જ્યાં બાદર પર્યાપ્ત છે ત્યાંજ બાદર અપર્યાપ્ત છે, કેમકે અપર્યાપ્ત જીવ પર્યાપ્તના
શ્રી આચારાંગ સૂત્ર : ૧