________________
५४०
आचाराङ्गसूत्रे
।
अयं भावः - कृतकारितानुमोदितभेदेन मनोवाक्कायभेदेन तथाऽतीतानागतवर्तमानमेदेन च प्रत्येकक्रियायाः सप्तविंशतिभेदा भवन्ति; एवमस्या अपि तेजस्कायजीवाभ्याख्यानरूपक्रियाया एकस्या एव सप्तविंशतिभेदा भवितुमर्हन्ति । तत्र कस्याञ्चिदपि क्रियायां स्वात्मानं न नियुञ्ज्यादिति । उपपद्यतेऽप्ययमर्थः, अन्यथा हि स्वयंकृतस्यैवाभ्याख्यानस्य प्रतिषेधे कारितानुमोदितरूपाणां तेजस्कायजीवाभ्याख्यानरूपक्रियाणां प्रतिषेधाभावः प्रसज्येत । ततश्च तादृशाभ्याख्यानं पापाय न स्यात् । तथाचोत्सूत्रप्ररूपणापत्तिः ।
तात्पर्य यह है - प्रत्येक के कृत, और अतीत, अनागत, वर्तमान के भेद से भेद होते हैं । इसीप्रकार इस तेजस्काय का
1
अपलाप न करे,
कारित, अनुमोदना, मन, वचन काय, ( इनका परस्पर गुणाकार करने से ) सत्ताईस अपलापरूप क्रिया के भी सत्ताईस भेद हो सकते हैं । इन भेदों से किसी भी भेद में आत्मा को जोडना न चाहिए । अगर ऐसा अर्थ न लगाया जाता तो यह भी समझ लिया जाता कि -अग्निकाय का स्वयं मगर अपलाप कराने और अनुमोदन करने की क्रियाओं का निषेध नहीं है । ऐसा अर्थ संगत नहीं है, क्यों कि ऐसा अर्थ करने से केवल स्वयंकृत अपलापका ही प्रतिषेध होगा, किन्तु कारित और अनुमोदित अपलायका प्रतिषेध नहीं होगा और इस प्रकार का अपलाप पाप का कारण न होगा । फिर तो सूत्र के विरुद्ध प्ररूपणा का दोष आएगा ।
તાત્પર્ય એ છે પ્રત્યેક ક્રિયાના કરવું-કરાવવું અને અનુમાઢના, મન, વચન, કાયા અને ભૂતકાલ, ભવિષ્યકાલ તથા વર્તમાન કાલના ભેદથી ( એના પરસ્પર ગુણાકાર કરવાથી) સત્યાવીસ ભે થાય છે. એ પ્રમાણે આ તેજસ્કાયના અપલાપરૂપ ક્રિયાના પણ સત્યાવીસ ભેદ થઈ શકે છે. એ ભેદ્યમાંથી કોઈ પણ ભેદમાં આત્માને જોડવા જોઈએ નહિં, પરન્તુ એ પ્રમાણે અં કરવામાં ન આવે તે એ પણ સમજી લેવામાં આવત કે, અગ્નિકાયના સ્વયં અપલાપ કરે નહિ. પરન્તુ અપલાપ કરાવવાની અને અનુમાદન કરવાની ક્રિયાઓના નિષેધ નથી. આ પ્રકારના અસંગત નથી, કેમકે—આવા અર્થ કરવાથી કેવળ સ્વયંસ્કૃત અપલાપનાજ નિષેધ થશે. કિન્તુ કાતિ અને અનુમેાદિત અપલાપના નિષેધ થશે નહિ, અને એ પ્રકારના અપલાપ પાપનુ કારણ ન થાય, પછી તેા સૂત્રના વિરુદ્ધ પ્રરૂપણાના દોષ ભાવશે,
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧