SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे साम्पतमेषां युक्त्यागमयोनिस्सारत्वं प्रदर्शयन्नाह-' एत्थवि.' इत्यादि । ॥ मूलम् ॥ एस्थ वि तेसिं नो निकरणाए ॥ मू० १५ ॥ ॥ छाया ॥ अत्रापि तेषां नो निकरणायै ।। सू० १५ ॥ ॥ टीका ॥ तेषां शक्यादीनां युक्तयः अत्र अस्मिन्नष्कायारम्भविषये नो-नैव निकरणायै= निश्चयकरणाय समर्थाः सन्ति । अपिशब्देन तेषामागमोऽपि न निश्चेतुं समर्थों भवति । आगमत्वपि तत्र न संभवति, अनाप्तपणीतत्वात्, हिंसाविधायकत्वाच । यतो हि स एवागमशब्दवाच्यः यः खलु वीतरागप्रणीतः सर्वप्राणिहितकरो भवति ॥ मू० १५ ॥ उन का कथन युक्ति और आगम से सारहीन है, यह बतलाते हुए कहते हैं'एस्थवि.' इत्यादि। मलार्थ---उन लोगों को युक्तिया अप्काय के विषय में निश्चय नहीं कर सकती ॥ सू० १५॥ टीकार्थ--उन शाक्य आदि की युक्तिया अप्काय के आरंभ के विषय में, निश्चय करने में समर्थ नहीं हैं । 'वि' अपि शब्द से यह सूचित किया है कि उनका आगम भी निश्चय करने में समर्थ नहीं है । उनका आगम, आगम भी नहीं है, क्यों कि वह आप्तपुरुषद्वारा प्रणीत नहीं है और हिंसा का विधान करनेवाला है। आगम वही कहला सकता है जो वीतरागद्वारा प्रणीत हो और प्राणीमात्र का हितकारी हो ॥ सू० १५ ॥ તેમનું કથન-કહેવું-યુક્તિ અને આરામથી સારહીન છે. એ બતાવીને કહે છે'एत्थवि, ' त्यादि. મુલાથ-તે લેકેની યુક્તિઓ અષ્કાયના વિષયમાં નિશ્ચય કરી શકતી નથી.(સૂ. ૧૫) ટીકાથ–તે શાક્ય આદિની યુક્તિઓ અષ્કાયના આરંભના વિષયમાં નિશ્ચય કરવામાં સમર્થ નથી. “વિ અપિ શબ્દથી એ સૂચિત કર્યું છે કે તેમનું આગમ પણ નિશ્ચય કરવામાં સમર્થ નથી. તેમનું આગમ તે આગમ પણ નથી. કેમકે તે આપ્ત પુરૂષે દ્વારા પ્રણીત નથી. અને હિંસાનું નિદાન કરવાવાળા છે. આગમ તે કહેવાય છે કે જે વીતરાગદ્વારા પ્રણીત હોય અને પ્રાણીમાત્રનું હિતકારી હોય. (સૂ. ૧૫) શ્રી આચારાંગ સૂત્ર : ૧
SR No.006301
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages781
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy