________________
आचारचिन्तामणि- टीकाअध्य० १३. ३ सु. ९ अष्कायभेदाः
५२१
सूक्ष्माः, बादरनामकर्मोदयाद् बादराः । तत्र सूक्ष्मा द्विविधाः - पर्याप्ता अपर्याप्ताश्च । सूक्ष्माः सर्वलोकव्यापिनः । बादरा लोकैकदेशे सन्ति । बादरा अप्काया अनेकविधाः - हिमावश्याय - मिहिका - करक-हरतनु-शुद्ध-- शीतोष्ण-क्षाराम्ल लवण-क्षीर-घृतोदकादयः । ते सर्वे बादरा अष्कायाः संक्षेपतो द्विधा - पर्याप्ता अपर्याप्ताश्च । बादराणां यत्रैको जीवस्तत्रासंख्येयैर्वादरजी वैनियमतो भाव्यम् । बादराणां स्थानं समुद्र हूदनदीप्रभृतयः ।
बादराणां सूक्ष्माणां चोभयेषामष्कायानां पर्याप्तापर्याप्तभेदवदन्येऽपि शरीत्रयादिभेदाः सन्ति, ते पृथिवीकायोद्देशे प्रागुक्तास्तत एव बोद्धव्याः ।
कर्मका उदय है वे सूक्ष्म कहलाते हैं, और बादरनामकर्म के उदय वाले बादर कहलाते हैं । इन मेंसे सूक्ष्म जीव पर्याप्त और अपर्याप्त के भेद से दो प्रकार के हैं । सूक्ष्म सम्पूर्ण लोक में व्याप्त हैं । बादर लोक के एक देश में हैं, बादरअप्काय के अनेक भेद हैंहिम, ओस, मिहिका ( धूंवर ) ओले, हरतनु ( तृणके अग्र पर रहा हुआ पानी ) शुद्ध, शीतउष्ण, क्षार, आम्ल, लवण, क्षीर, घृतोदक आदि । सब बादर अपूकाय संक्षेप से पर्याप्त तथा अपर्याप्त के भेद से दो प्रकार के हैं । जहाँ एक बादर जीव होता है। वहां नियम से असंख्यात बादर जीव होते हैं । समुद्र, तालाब, नदी वगैरह बादर जीवों के स्थान हैं ।
बादर और सूक्ष्म, दोनों प्रकार के जलकाय के जैसे पर्याप्त और अपर्याप्त भेद किये गये हैं उसी प्रकार शरीस्त्रय आदि और भेद भी हैं। वे पृथ्वीकाय के उद्देशक में बतलाये हैं । बहीं से जान लेने चाहिए ।
ક્રમના ઉદય છે તે સૂક્ષ્મ કહેવાય છે અને પાદરનામકર્મના ઉયવાળા ખાદર કહેવાય છે. તેમાંથી સૂક્ષ્મ જીવ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી એ પ્રકારનાં છે. સૂક્ષ્મ સવ લાકમાં વ્યાપ્ત છે. અને ખાદર લેાકના એક દેશમાં છે. પાદર અકાયના અનેક लेह छे. हिभ, आडण, હરતનુ ( તૃણુના અગ્રપર રહેલું પાણી ) શુદ્ધ શીત,ઉષ્ણુ ક્ષાર,અમ્લ, લવણુ, ક્ષીર, ધૃતાદક ચ્યાદિ. સવ બાદર અપ્કાયસ ંક્ષેપથી પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદ્રથી બે પ્રકારનાં છે. જ્યાં એક માદર જીવ હાય છે. ત્યાં નિયમથી असंख्यात बाहर लव होय छे. समुद्र, तजाव, नही वगेरे जाहर वीना स्थान छे. માદર અને સૂક્ષ્મ-બન્ને પ્રકારના જલકાયના જેવી રીતે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ કરવામાં આવ્યા છે. તે પ્રમાણે શરીરત્રય આદિ બીજા ભેદો પણ છે. તે પૃથ્વીકાયના ઉદ્દેશકમાં ખતાવેલા છે. તે ત્યાંથી જાણી લેવા જોઈએ.
प्र. आ-६६
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧