________________
आचाराङ्गसूत्रे
टीकासा=विज्ञाताप्कायस्वरूपोऽहं ब्रवीमि यथा साक्षाद् भगवतः सकाशान्मया श्रुतं तथा कथयामीत्यर्थः । उदकनिश्रिताः जलरूपं कायमाश्रित्य वर्तमानाः अप्कायिका इत्यर्थः प्राणाः प्राणिनः सन्ति । तथाऽनेके द्वीन्द्रियादयः नानाविधाः जीवा नीलगु-पूतरक-मत्स्यादयः उदकनिश्रिताः उदकावस्थिताः सन्ति । देहलीदीपन्यायेनोदकनिश्रिता इत्यस्योभयत्रान्वयः, अनेनोदकं सचित्तमनेकजीवाधिष्ठितं चेति प्रतिबोधितम् ।
टीकार्थ-अप्काय के स्वरूप का ज्ञाता मैं कहता हूँ। जैसा कि भगवान् से मैने सुना है कि-अप्काय को आश्रित करके रहे हुए अप्कायिक प्राणी हैं, तथा अनेक द्वीन्द्रिय आदि नाना प्रकार के जीव नीलगु, पूरतक, मत्स्य आदि भी जल में रहे हुए हैं । उदकनिश्रिताः-'जलकाय के आश्रित' यह पद देहली-दीपकन्याय से दोनों ओर जोड लेना चाहिए । यहाँ इतना समझ लेना आवश्यक है कि-जलकाय के जीवों का शरीर जल ही है, जब कि जल में रहने बाले त्रस आदि जीवों का शरीर भिन्न होता है, फिरभी वे जल ही में रहते हैं और जल की विराधना करनेसे उन त्रस आदि जीवों की भी विराधना होती है। जहाँ जलकाय है वहाँ सभी काय के जीव होते हैं।
ટીકાથ–અષ્કાયના સ્વરૂપને જાણનાર હું કહું છું. જેવી રીતે કે મેં ભગવાન પાસેથી સાંભળ્યું છે કે-અષ્કાયને આશ્રિત–આશ્રય કરીને રહેલા અષ્કાયના જીવે છે. તથા અનેક દ્વીન્દ્રિય આદિ નાના પ્રકારના જીવ ની લંગુ, પૂરતક, મત્સ્ય આદિ પણ
सभा २९॥ छ. 'उदकनिश्रिताः' 'orestयने माश्रित' मा ५४ हेडली-५४-न्यायथा બન્ને બાજુ જેડી લેવું જોઈએ.
અહિં એટલું સમજી લેવું આવશ્યક છે કે-જલકાયના-જીનાં શરીર જલન છે. જ્યારે કે જલમાં રહેવાવાળા ત્રસ આદિ ના શરીર ભિન્ન-જૂદાં હોય છે. તે પણ તે જલમાંજ રહે છે, અને જલની વિરાધના કરવાથી તે ત્રાસ આદિ જાની પણ વિરાધના થાય છે. જ્યાં જલકાય છે ત્યાં તમામ કાયના જીવ હોય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧