________________
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ३ मू. ६ अप्कायशस्त्रम् ५०७ दाली-चणक-वल्लादिकम् । तदुभयशस्त्रं-मृत्तिकादिमिश्रं जलम् । भावशस्त्रम् अपः प्रति मनोवाकायानां दुष्प्रणिहितत्वम् । एतैः शस्त्रैः उदककर्मसमारम्भेण-उदयकस्य कर्मसमारम्भः उदककर्मसमारम्भः-उदकमाश्रित्य ज्ञानावरणीयाद्यष्टविधकर्मबन्धनिबन्धनसावधव्यापारस्तेन, इमम् अप्कायं विहिंसन्ति ।।
अप्कायहिंसायां प्रवृत्ताः खलु षड्जीवनिकायरूपं लोकं सर्वमेव विहिंसन्तीत्याह-' उदकशस्त्र'-मित्यादि, उदकशस्त्रम्-उदकोपमर्दकं शस्त्रं, शस्यते हिंस्यते अनेनेति शस्त्रं, तत् पूर्वोक्तप्रकारं द्रव्यभावभेदभिन्न समारभमाणः=उदककायं प्रति व्यापारयन्तः, अन्यान् अप्कायभिन्नान अनेकरूपान् पृथिवीकायादीन्-स्थावरान, द्वीन्द्रियादीन् त्रसांश्च विहिंसन्ति । शस्त्र है । मिट्टी आदि से मिला हुआ जल उभयकायशस्त्र है। जल के विषय में मन, वचन और कायका दूषित प्रयोग करना भावशास्त्र है । इन शस्त्रों से जलकर्म का समारंभ कर के अर्थात् जल के आरंभद्वारा ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्मों के बंध कारणभूत सावध व्यापार कर के जलकाय की हिंसा करते हैं।
जो जलकाय की हिंसा में प्रवृत्त होते हैं वे षट्कायरूप समस्त लोक की हिंसा करते हैं, यह बतलाते हैं-' उदयसत्थं.' इत्यादि ।
जिस के द्वारा हिंसा की जाय उसे शस्त्र कहते हैं। शस्त्र दो प्रकार के हैंद्रव्यशस्त्र और भावशस्त्र । जिस से अकाय को हिंसा हो वह अपकायशस्त्र है । अपकायशस्त्र का अपकाय के विषय में प्रयोग करने वाले अप्काय से भिन्न अनेक पृथ्वीकाय आदि स्थाबरों की, तथा द्वीन्द्रिय आदि त्रस जीवों की हिंसा करते हैं।
દાલ, ચણું, વાલ આદિ પરકાયશસ્ત્ર છે. માટી આદિથી મળેલું જલ ઉભયકાયશસ્ત્ર છે. જલના વિષયમાં મન, વચન અને કાયાને દૂષિત પ્રયોગ કરે તે ભાવશા છે. એ શસ્ત્રોથી જલકને સમારંભ કરીને, અર્થાત્ જલના આરંભદ્વારા જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોના બંધના કારણભૂત સાવદ્ય વ્યાપાર કરીને જલકાયની હિંસા કરે છે.
જલકાયની હિંસામાં જે પ્રવૃત્ત થાય છે તે ષકાયરૂપ સમસ્ત લોકની હિંસા
से पताव छ–'उदयसत्थं'. त्याहन द्वारा डिसा ४२ २४ाय तेने શસ્ત્ર કહે છે. શસ્ત્ર બે પ્રકારના છે–(૧) દ્રવ્યશાસ્ત્ર અને (૨) ભાવશ જેનાથી અપ્લાયની હિંસા થાય તે અષ્કાયશસ્ત્ર છે. અષ્કાયશસ્ત્રને અપ્લાયના વિષયમાં પ્રયોગ કરવાવાળા અષ્કાયથી ભિન્ન અનેક પૃથ્વીકાય આદિ સ્થાવરેની કીન્દ્રિય વિગેરે વસ છની હિંસા કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧