________________
आचारागसूत्रे एके-पुनरन्ये तु वयमनगारा साधकः स्मः, इति साभिमानं प्रवदमानाः 'वयमेव अप्कायजीवरक्षणपराः महाव्रतधारिणः' इति व्यर्थ प्रलपन्तो द्रव्यलिङ्गिनः सन्ति तान् पृथक्-पृथग्भावेन पश्य ।
इमे खल्वनगाराभिमानिनो द्रव्यलिङ्गिनो मनागप्यनगारगुणेषु न प्रवर्तन्ते, नापि गृहस्थकृत्यं किञ्चित् परित्यजन्ति, इति दर्शयति- यदिमम्' इत्यादि।
यद्यस्माद् विरूपरूपैः विभिन्नरूपैर्नानाविधैः, द्रव्यभावरूपैः शस्त्रैः । तत्र द्रव्यशस्त्रं स्वकाय-परकाय-तदुभयरूपम् । स्वकायशस्त्रं-तडागाधुदकस्य कूपाधुदकम् । कूपाधुदकस्य तडागाधुदकं च । परकायशस्त्रं द्राक्षा-शाक-तण्डुल-पिष्ट
और कोई-कोई लोग 'हम साधु हैं' इस प्रकार अभिमान के साथ कहते हुएअर्थात् 'हम ही अप्काय के रक्षक और महाव्रतधारी हैं। इस प्रकार वृथा प्रलाप करते हुए द्रव्यलिंगी हैं, उन्हें अलग समझो।
अनगार होने का अभिमान करने वाले ये द्रव्यलिंगी, अनगार के गुणों में तनिक भी प्रवृत्ति नहीं करते, और न गृहस्थ के किसी कार्य का त्याग करते हैं। यही बात आगे बतलाते हैं-'जमिणं.' इत्यादि।
वे नाना प्रकार के शस्त्रों से जलका आरंभ करते हैं। शस्त्र अनेक प्रकार के हैं, उन में से द्रव्यशस्त्र-स्वकाय, परकाय और उभयकायरूप है। तालाव का जल, कूप का जल परस्पर स्वकायशस्त्र है। इसी प्रकार कूप आदि के जल का शस्त्र-तालाव आदिका जल है यह स्वकायशस्त्र है। दाख, शाक, चावल, आटा, दाल, चना, वाल आदि परकाय
અને કઈ-કઈ લોક “અમે સાધુ છીએ? આ પ્રમાણે અભિમાન સાથે કહેતા અર્થાત્ “અમેજ અપકાયના રક્ષક અને મહાવ્રત ધારણ કરવાવાળા છીએ આ પ્રમાણે વૃથા પ્રલાપ કરતા થકા દ્રવ્યલિંગી છે તેને જૂદા જાણે.
અણગાર હોવાનું અભિમાન કરવાવાળા એ દ્રવ્યલિંગી સાચા અણગારના ગુણમાં જરાપણ પ્રવૃત્તિ કરતા નથી, અને ગૃહસ્થના કેઈપણ કાર્યોને ત્યાગ કરતા નથી, ते पात मा मताव छ-'जमिणं' त्यादि।
તે નાના પ્રકારના શસ્ત્રોથી જલને આરંભ કરે છે. શાસ્ત્રો અનેક પ્રકારના છે, તેમાંથી દ્રવ્યશાસ્ત્રસ્વકાય, પરકાય અને ઉભયકાયરૂપ છે. તલાવનુ પાણું, કુવાનું પાણી, પરસ્પર સ્વકાયશસ્ત્ર છે. એ પ્રમાણે કુવા વગેરેના જલનું શસ્ત્ર dauq मानु र छे, ते ५५ २१४ाय छे. द्राक्ष, याता, खोट,
શ્રી આચારાંગ સૂત્ર : ૧