SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचित्तामणि -टीका अध्य० १ उ. ३ उपक्रम सर्वविरतिरूपं पदं प्राप्तो मुनिः पृथिवीकायादिसुक्ष्मजीवसमारम्भनिवृत्त्यादिकर्तव्यतायामपीयोsपि प्रमादजातं स्खलनं समुपेक्षते चेत् तर्हि पुनस्तत्राधिकतरं स्खलनं कर्तुं न लज्जते, तथाविधनियमानुसारिणी हि मनोवृत्तिः, स्वल्पमपि संयमतः स्खलनं यथा न भवेत् तथा प्रयतितव्यं मुनिभिः । अतः ४६५ अत्र दृष्टान्तः प्रदर्श्यते— केनचिद् बाल्यावस्थायामन्यस्य कपर्दिकामात्रं स्तेययाऽपहृत्य स्वमातुरग्रे निहितम् । माता तदवलोक्य हृष्टा सती तस्मै मधुरं वस्तु ददौ । अथ पुनः पुनः स्तेयकर्मणि प्रवृत्तः स्वमातृहस्तात् पारितोषिकं प्राप्तः क्रमेण योग्यता दिखलाते हैं - सर्वविरतिरूप पदको प्राप्त मुनि पृथिवीकाय आदि छोटे-छोटे जीवों के आरंभ का त्याग करने में यदि प्रमाद के कारण थोडे से भी स्खलन की उपेक्षा करता है तो फिर और अधिक स्खलन करने में भी संकोच नहीं करता । मनोवृत्ति का ऐसा ही नियम है कि - गिरी सो गिरती ही जाती है, अत एव मुनियों को ऐसा प्रयत्न करना चाहिए कि, जिस से संयम में तनिक भी स्खलन न हो । इस विषय में दृष्टान्त कहते हैं किसी बालकने अपनी बाल्यावस्था में एक कौडी चुराकर अपनी माता के पात्र रख दी । माता उसे देखकर हर्षित हुई और उसने इनाम के तौर पर बालक को मीठी चीज दी । इस के बाद वह बारबार चौरी करने लगा और अपनी माता के हाथ से पारितोषिक प्राप्त करने लगा। धीरे-धीरे वह ताम्रपण ( तांबे का सिक्का) कार्षापण બતાવે છે—સવિરતિરૂપ પદને પામેલા મુનિ પૃથ્વીકાય આદિ નાના—નાના જીવાના આરંભના ત્યાગ કરવામાં જો પ્રમાદના કારણે ઘેાડાં પણુ સ્ખલન (ત્રુટી)ની ઉપેક્ષા કરે છે. તેા ફરીને વધારે સ્ખલન કરવામાં પણ સકાચ કરતા નથી. મને વૃત્તિના એવાજ નિયમ છે કે–નીચે પડવા પછી વધારે નીચે પડી જાય છે. એ કારણથી મુનિઓએ એવા પ્રયત્ન કરવા જોઇએ કેઃ–જેનાથી સંયમમાં ઘેાડુ' પણુ સ્ખલન નહી હાય. આ વિષયમાં દૃષ્ટાન્ત કહે છેઃ— કાઈ બાળકે પેાતાની બાલ્યાવસ્થામાં એક કેાડી ચારીને પેાતાની માતાની પાસે રાખી દીધી; માતા તેને જોઇને રાજી થઈ અને તેને ઈનામ આપવાના ઢંગથી બાળકને મીઠી વસ્તુ આપી. ત્યાર પછી તે ખાળક વારંવાર ચારી કરવા લાગ્યા. અને પેાતાની માતા પાસેથી (માતાના હાથથી) ઈનામ મેળવવા લાગ્યા. ધીરે ધીરે તે તામ્રપણ—ત્રાંબાના प्र. आ-५९ શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
SR No.006301
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages781
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy