________________
आचार चिन्तामणि -टीका अध्य. १ उ. २ सु. २ पृथिवीकायस्वरूपम्
(३) परिमाणद्वारम् --
बादरपर्याप्ताः पृथिवीकायजीवाः सर्वतः स्तोकाः । तदपेक्षया वादराऽपर्याप्ताः असंख्येयगुणाः । तदपेक्षया सूक्ष्माऽपर्याप्ता असंख्येयगुणाः । तदपेक्षया सूक्ष्मपर्याप्ता असंख्येयगुणाः । यदि जवारीधान्यकणप्रमाणपृथिव्यंशाश्रया जीवा एकैकं बहिर्निगत्य पृथक-पृथक कपोतमितं कार्यं कुर्युस्तर्हि तेषां लक्षयोजनममाणजम्बूद्वीपे समावेशोऽपि न संभवति ।
४३७
ननु जवारीधान्यकणमात्रे पृथिव्यंशे कथमियन्तो जीवास्तिष्ठन्ति ? इति चेत् उच्यते - यथा सहस्रौषधिसंमिश्रणनिष्पन्न सहस्रपाक तैलस्याल्पीयसि
(३) परिमाणद्वार -
पर्याप्त बादर पृथ्वीकाय के जीव सब से थोडे हैं । उन की अपेक्षा बादर अपर्याप्त असंख्यात गुना अधिक है । उन से सूक्ष्म अपर्याप्त असंख्येय गुना है। उन से सूक्ष्म पर्याप्त असंख्यात गुना है । अगर जवार नामक धान्य के कण के बराबर 'ध्वी के अंश में रहने वाले जीव एक-एक करके बाहर निकल जाएँ और वे सब अपना शरीर कबूतर के शरीर के बराबर बनालें तो एक लाख योजन विस्तार वाले जम्बूद्वीप में उनका समावेश नहीं हो सकता ।
शङ्का - जवार के एक दाने के बराबर पृथिवी के अंश में इतने अधिक जीव किस प्रकार रह सकते हैं ?
समाधान - जैसे हजार औषधों के सम्मिश्रण से बने हुए सहस्र - पाक तैल के
(3) परिभालुद्वार
પર્યાપ્ત ખાદર પૃથ્વીકાયના જીવ સૌથી થાડા છે; તેની અપેક્ષા બાદર અપર્યાપ્ત અસંખ્યાત ગણા અધિક છે. તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે, તેનાથી સૂક્ષ્મ પર્યાપ્ત અસંખ્યાત ગણા છે. અગર જુવાર નામના ધાન્યના કણની ખરાખર પૃથ્વીમાં રહેવાવાળા જીવ એક-એક થઈને બહાર નિકળે અને તે સર્વ પેાતાનું શરીર કબૂતર–પારેવાનાં શરીર બરાબર બનાવી લીએ તે એક લાખ યેાજનના વિસ્તારવાળા જમ્મૂ દ્વીપમાં તેના સમાવેશ થઈ શકે નહિ.
શકા—જીવારના એક દાણાની ખરાખર પૃથિવીમાં એટલા અધિક જીવ કેવી રીતે રહી શકે છે?
સમાધાન—જેવી રીતે હજાર ઔષધેાના સંમિશ્રણથી બનેલા સહસ્ર-પાક તેલના
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧