________________
३२२
तैलस्नग्धे घटादौ संश्लिष्टानि भवन्ति, तथा रागद्वेषरूपतैलस्निग्धमलिनात्मप्रदेशेषु कर्म वर्गणा योग्यपुद्गलाः स्वकीयोपादानशक्त्या ज्ञानावरणीयादिकर्मरूपामवस्थां प्राप्य संश्लिष्टा भवन्ति ।
आचाराङ्गसूत्रे
परमाणुरूपा द्विपदेशिप्रभृतिस्कंन्धरूपाश्च पुद्गला औदारिक- वैक्रिया- SSहारक - तेजस - भाषा - श्वासोच्छ्ास - मनः कार्मण-भेदादष्टविधाः । तत्र कर्मवर्गणापुद्गला अपि समस्तलोकं व्याप्य वर्तन्ते यत्र संसारिणां शरीराणि सन्ति, तत्रापि तद्बहिश्चापि सर्वत्र ते वर्तन्ते, तत्र कर्मयोग्यपुद्गला आत्मना परिगृहीताः कर्मरूपेण परिणता भवन्ति ।
रागद्वेषपरिणस्याऽऽर्द्रीकृतस्यात्मनो
मनोवाक्कायरूपकरणसाहाय्येन
उसी प्रकार राग-द्वेषरूपी तेल से चिकने मलिन आत्मप्रदेशों में, कर्मवर्गणा के योग्य पुद्गल, अपनी-अपनी उपादानशक्ति से ज्ञानावरण आदि कर्म-रूप अवस्था को प्राप्त कर के चिपक जाते हैं ।
परमाणुरूप और द्विप्रदेशी वगैरह स्कन्धरूप पुद्गल औदारिक, वैक्रिय, आहारक, तैजस, भाषा, श्वासोच्छ्वास, मन और कार्मण के भेद से आठ प्रकार के होते हैं । इन में से कार्मणवर्गणा के पुद्गल भी सम्पूर्ण लोक में व्याप्त हैं । जहां संसारी जीवों के शरीर हैं, कर्मयोग्य पुद्गल आत्माद्वारा जब ग्रहण किये जाते
वहां भी हैं, और बाहर भी सर्वत्र हैं । ये हैं तब कर्मरूप में परिणत हो जाते हैं ।
राग-द्वेषरूप परिणति से युक्त आत्मा का, मन, वचन, काय, की सहायता से ચાંટી જાય છે, તે પ્રમાણે રાગ-દ્વેષ રૂપી તેલથી ચિકણા અને મલિન આત્મપ્રદેશામાં કવણાયાગ્ય પુદ્ગુગલ પાત-પાતાની ઉપાદાનશક્તિથી જ્ઞાનાવરણ આદિ કમ–રૂપ અવસ્થા પ્રાપ્ત કરીને ચાંટી જાય છે.
પરમાણુરૂપ અને દ્વિ–પ્રદેશી વગેરે સ્કે ધરૂપ પુદ્ગલ ઔદ્યારિક, વૈક્રિય, આહારક. તૈજસ, ભાષા, શ્વાસેાાસ, મન અને કામણના ભેદથી આઠ પ્રકારના હોય છે. તેમાંથી કામ વગણાના પુદૂગલ પણ સંપૂર્ણ લેાકમાં વ્યાપ્ત છે, જ્યાં સંસારી જીવાનાં શરીર છે ત્યાં પણ છે અને બહાર સત્ર પણ છે. તે કચેાગ્ય પુદ્ગલ આત્માદ્વારા જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે કરૂપમાં પિરણત થઈ જાય છે.
રાગ-દ્વેષરૂપ પરિણતિયુક્ત આત્માની મન, વચન અને કાયાની સહાયતાથી
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧